SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ ભરૂહ- હાલ હ હ - હા હા હા હી નહ તે જ ધર્મને ઉદય થાય સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! નહરહર હતા અને તેનો નહહહહ તમે બધા જે ધર્મ-અધર્મ સમજતા છે. આ મધ્યમવર્ગ ભીંસાઈ રહ્યો છે તેમ થઈ જાવ, શકિત મુજબ ધર્મ કરવા માંડે લોક કહે છે તે ખોટી જરૂરિયાતને આધીન અને અધર્મથી બચવા માંડે તે ય આ થયે છે માટે. પેટ ભરવા શું જોઈએ? કાળમાં હજી ધાર્યો ધર્મ થઈ શકે તેમ છે. પાશેર ભાર તમારે પેટ નથી ભરવું પણ આજને માટે ભાગ સુખી ગણતે પણ પટારા ભરવા છે. તમારું મન સાગર જેવું દુઃખી છે તે શાથી છે? તમારી જેટલી થયું છે કદિ ભરાવાનું નથી. તમે રિબાઈ જરૂરિયાત છે તે વ્યાજબી છે કે ગેરવ્યા- રિબાઈને મરી જવાના છે. જબી છે? આજે મધ્યમલેક કેમ દુ:ખી તમારી પાસે જે છે તે ઘણું લાગવું છે? તેની ધારી જરૂરિયાત પૂરી થતી નથી જોઈએ અને સંતોષ આવી જાય તે કામ માટે. બાકી જે તે સમજુ બને તે વર્તન થઈ જાય. ઘણા તે એવા છે જે વેપાર માન કાળમાં મધ્યમવર્ગ જ સુખી છે. ન કરે તે પણ મજેથી સુખપૂર્વક જીવી શ્રીમંતે તે મહાદુઃખી છે. શ્રીમ તેને શકે અને બે પૈસા ધર્મમાં ખર્ચ તે ય પોતાની મિલકત કયાં રાખવી–ગોપવવી તે વાંધો ન આવે. આજના પાખંડી. લુટા” ચિંતા છે. મધ્યમ વર્ગને તેવી લેશ પણ બજારમાં જવાનું મન કેને થાય? જાતવાન ચિંતા નથી. જે કહે કે, મધ્યમવર્ગ પિસાઈ નોકર જે ખોટામાં સહી ન આપે, ખોટામાં રહ્યો છે તે તે મૂરખ છે માટે, ખોટી જરૂ. સાથ ન આપે તે ઘણા શેઠીયાઓની શાન રિયાતોને સાચી માની રહ્યો છે માટે પિસાઈ ઠેકાણે આવી જાય ! તમારા બળે તે શ્રીમંત હો છે. સદગનો ઉપદેશ સાંભળ્યું નથી પણ વધારે છે. તમે જે ડાહા થઈ જાય તે માટે પિસાઈ રહ્યો છે. ઉપદેશ સાંભળીને તે કામ થઈ જાય. પ્રમાણે સંતેષથી જીવતે હોત તે તેના આજે ઘણાને ખાવાના કરતાં દવાના જે સુખી આજે બીજો કેઈ નથી. ખર્ચા વધારે છે. તમે બધા ડાઘા થઈ જાય આજે ટોચને વગ તે ધર્મની બહાર તે કાલે જગતને ડાહ્યા થયા વગર છૂટકે જ નીકળી ગયો છે, મધ્યમવર્ગ જ મંદિર નથી. પણ તમારામાં ડહાપણું આવ્યું નથી ઉપાશ્રયે આવે છે. ધર્મ પણ મધ્યમ વર્ગ તેને લઈને તમારે ખોટાની ગુલામી કરવી જ કરે છે. જે તે વગ ડાહ્યો હોત તે પડે છે, ખોટામાં સહી કરવી પડે છે. શ્રીમંતવર્ગને પણ મધ્યમવર્ગને તાબે થવું બેટું લખવું પડે છે. આજને જેનવગે પડે. તે તેના મેંઢા સામુ પણ ન જોવે. એટલો બેવકુફ છે કે તેને જેન કહે કે સમજુ મધ્યમવર્ગ બધાને ઠેકાણે લાવે તેઓ કેમ તેની શંકા પડે છે !
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy