SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિઓને મીલનું વસ્ત્ર પહેરતાં શું પાપ છે? -શાસન બત (શ્રાવકની અહિંસા અને સાધુની અહિંસામાં મોટો તફાવત હોય એ સ્વાભાવિક છે. અને આથી જ બનેના મૂળ પણ મોટો તફાવત ધરાવે છે. શ્રાવકેને કૃષિ જીવન જેમ વર્ષ છે તેમ સાધુને દોષિત વસ્ત્રાદિ વર્ષ છે. મર્યાદાને આ તફાવત ભૂલવાથી જે અનાથ સર્જાય છે તે શ્રી વીરશાસનના પુસ્તક-૧ લું . અંક-૨૦, તા. ૧૬-૨-૧૯૨૩ ના લેખથી સમજાશે. આભાર સાથે તે પુનઃ પ્રગટ કરીએ છીએ. સંપા) ' મુનિઓને મીલનું વસ્ત્ર પહેરતાં શું પાપ છે? . ( વીર શાસન પુસ્તક-૧ લું, અંક–૨૦ મે, ૧૬-૨-૧૯૨૩ ) મીલનું કાપડ ચરબીવાળું હોય છે, બીજે કઈ નથી. આ ઉપરોક્ત સિદ્ધાંતને તેથી તેને વાપરવામાં પાપ છે એમ કેટલાકે અનુસરતે માર્ગ છે. કહે છે. જેને શાસ્ત્ર કહે છે કે આહાર કેટલાક અનભિજ્ઞ લેકે આ ઉપરાંત અને વસ્ત્ર તૈયાર કરવામાં આરંભ રહેલ સિદ્ધાંતને નહિ સમજતાં યોદ્ધા તદ્વા લખી છે. તેમાં યતનાપૂર્વક વર્તવામાં આવે તે મારે છે અને કહે છે કે મીલનાં વસ્ત્ર થે ત્રસાદિ જીવને વધ થયા સિવાય રહેતે વાપરનારા મુનિએ પણ પાપને સેવે છે; નથી; માટે આરંભમય ગૃહસ્થાશ્રમનો ત્યાગ કેમકે મીલનાં વસ્ત્રોમાં ચરબી વપરાય છે. કરી નિરારંભ મુનિ ધર્મ સ્વીકારવો વધારે આમ કહેનારાઓને ભાન નથી કે એ હિતાવહ છે. આહાર અને વસ્ત્રાદિ તત્કાલ ચરબીમાં અથવા હાથે વણાતી ખાદીમાં અચિત હોઈ બેતાલીશ દોષ રહિત લેવામાં વપરાતી અભય કાંજીમાં, કે ખેતર ખેડઆવતાં મુનિને આરંભજન્ય દેષ નથી. વાથી લઈ યાવત્ વા તૈયાર થાય ત્યાં મન-વચન-કાયાથી કરવા કરાવવા અનુમ. સુધી થતા સર્વ જાતના આરંભમાં જેને દવા પણું ન હોય ત્યાં મુનિને દોષ લાગે મુનિને સંબંધ હતે નથી. ખરેખર નહિ. એ જેના સિદ્ધાંત છે. ગૃહસ્થાશ્રમમાં શાસ્ત્રના આધાર વગરની વાતે જેમ કરવી માત્ર સવાવસે દયા હોય છે તેનું કારણ હોય તેમ કરાય. તેને કેણ રોકે ? “જૈન” પણ એ જ છે કે તે આરંભમાં ખુંચેલે પત્રકારને શાસ્ત્રની પરવા એછી જ છે, છે, તેથી તૈયાર આહાર વસ્ત્રાદિ લેતાં પણ તેને શ્રીયુત ગાંધીજીની જ વાત કરવી છે. તેને અનુમોદના હેવાની જ અને તેને ઉપ- ગાંધીજી વાત કરે તેને જૈન મુનિઓએ યોગ કરવામાં આરંભજન્ય પાપ લાગવાનું આદર આપવો, અને ગાંધીજીથી શા. જ. તેથી બચવાનો માર્ગ દીક્ષા સિવાય રાયચંદ રવજી મહાન છે આવી લખાણની
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy