________________
૮૩૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક કરતા હતા. માટે એ ધર્મપ્રેમી મંત્રીઓના અને ધર્મ કરવો હોય, તે સીધી નામે પણ પોતાની પ્રવૃત્તિનું સમર્થન કર પહેલાં સંસારના સુખ તરફ આંખ વાનો પ્રયાસ કરવા જેવો નથી. હકીકતમાં બગાડવી જ જોઈએ. સંસારના સુખ તે સાધુ કે શ્રાવક પિતાના સાધુપણા કે ઉપરથી આંખ ઉઠે નહિ, ત્યાં સુધી શ્રાવકપણાની કરણીમાં સ્થિર રહે એનાથી ધમ ધમ રૂપે રુચે નહિ અને જ્યાં જ દેશને ચેકસ લાભ જ થાય, થાય અને સુધી ધર્મ ધમ રૂપે રુચે નહિ ત્યાં થાય, જરા પણ નુકશાન ન જ થાય. સુધી ધમ ધમ રૂપે કરવાનું દિલ પોકળ દેશપ્રેમના નારા લગાવી ને રેલી, થાય નહિ. એકતાયાત્રા કે ઈટેમાં મહાવાથી સાધુ- -શ્રી વિજય રામચન્દ્રસૂરિ મ. એને કેઈ આત્મિક લાભ થવાને નથી. પરમાત્માના શાસનમાં રહેલા પ્રત્યેક મન. અઠવાહિક બુક રૂપે જૈન શાસન બની એ ફરજ છે કે બીજા કેઈ પ્રેમમાં
વાર્ષિક લવાજમ રૂ. ૪૦) ફસાયા વિના ધર્મપ્રેમ કરતાં શીખે ! સૌ
અ જીવન રૂ. ૪૦૦)
રખે ચૂકતા મંગાવવાનું આપના ઘરની કઈ પિતાની આ ફરજ પ્રત્યે સભાન બની
આરાધનાનું અંકુર બનશે. બીજ નિમિત્તોથી બચે તેવી આકાંક્ષા.
જૈન શાસન કાર્યાલય -: વનરાજી :
શ્રુતજ્ઞાન ભવન, ૪પ દિગ્વીજય કેલેટ સાચેસાચ જે ધર્મ પામ હોય
જામનગર વિષ પ્યાલી અમી સમ સમજાણી વિષ પ્યાલી, જ્યારે હવે જાતા એ સરણી, ગટગટ કરતાં તે પી ગયા, કલાપીએ મૃત્યુ મોજ માણી.... ગમે કાં ના ગમે, એક વાત રાખે સદા તો મને. મસ્તીમાં મસ્ત રહે, તેના મસ્તક કદી ના નમે. હયા સાથે હંયા મળ્યા, ત્યાં હાથ ઉગામવા શા. જે હેઠે પાન ચાવ્યા, ત્યાં કોલસા ચાવવા શા. ઝેર બીજ વાવ્યા ત્યાં અમૃત ઝાડ કદી ઉગશે. વાવ્યા તો ત્યાં સચમુચ વળી આ નર્યા છૂટશે. પ્રચ્છન્ન પથ રાખેલા પડેલા છે આ ઝેર બીજો. નિઃસ્વાર્થ ભાવે નિહાળશે તે પ્રત્યક્ષ થશે આ ચીજ... ટુંકા ટુંકા શબ્દોમાં ઊંડા ઉંડા મર્મની વાત કહું સારી, શબ્દોમાં સમાય નહીં તેવા ભાવ ભર્યા તે માંહી.
C. V. Modi Bombay