________________
冬冬弟心冬粉
દેશપ્રેમ અનિત્ય છે, ધર્મ પ્રેમ શાશ્વત છે.
栗 栗 人死
હમણાં થાડા દિવસ પહેલાં જ પ્રવચનમાં સરહદના વિષય ચર્ચાય તે સમયે પાકિસ્તાનથી સરહદીય રેખાનું ઉલ્લંધન કરીને કેટલાક ઉગ્રવાદી તરીકે ઓળખાતા માણસે
ભારતમાં પ્રવેશવા માંગતા હતા. સીમાભરંગના આ પગલાને અનુલક્ષીને પ્રશ્ન ઉઠયે। : “દેશપ્રેમથી શહિદ થવુ ધામિર્ક્ટક દૃષ્ટિએ કેવુ' ગણાય ?’*
પ્રશ્ન મને પણ ગમી ગયા. તેમાં ય
લગભગ
છેલ્લા
ત્રણ ચાર
વર્ષથી
દેશપ્રેમીને
જે
અઝ વાત કુંકાવા માંડયાછે અને તેમાં જે રીતે અર્ધદગ્ધ સાધુ ખે‘ચાવા લાગ્યા છે તે જોતાં એને શિક વિચાર કરવા ખૂબ જરૂરી જણાય.
艾乐 太恶
કિકતમાં દેશ એ જ શી ચીજ છે ? એના ઉંડાણથી વિચાર કરવામાં આવે તે એના ઉપર કેટલી હદ સુધી પ્રેમ રખાય અને એની પાછળ કેટલી માત્રામાં જ ભેગ આપી શકાય તેને ખ્યાલ આવી શકે. દેશરચના કેટલીક શાશ્વતી છે તે કેટલીક દેશરચના માનવ રચિત હાય છે. ભરતક્ષેત્રના છ ખડાની રચના શાશ્વતી છે. એને બનાવનાર કાઇ જ નથી. અનાદિ કાળથી આ જ રીતની વ્યવસ્થા નિયત થયેલી છે. ખુદ ચક્રવર્તી પણ છ ખંડને પાતાની આણુ નીચે લાવી શકે છે. પણ કયારેક છ ખ'ડને અખડ
બનાવી શકતે નથી.
TYRIR-Gaid
૫ સુનિરાજટiિજીમાજ
જયારે માનવસર્જિત
દેશરચના દરેક કાળમાં પલટાતી હાય છે.
જયાં જે રાજાની હુકમત ચાલતી હોય એ ભૂમિવાસીઓ માટે એ દેશ બની
ભૂમિ
જાય છે. જો એ રાજા સમ હાય તે દેશ વિસ્તૃત બને છે. નિર્મૂળ હોય તા દેશ નાના બને છે. આ રીતના દેશના પરિવર્તન સાથે જ દેશપ્રેમમાં પણ પરિવર્તન સ્વાભાવિક પણે આવતું જાય છે. અ'ગ્રેજોના હકુમત નીચે જયારે
આ દેશની ભૂમિ
દેશ
હતી ત્યારે દાઝવાળા કેટલાય નામી-અનામી ભગતસહાએ આ દેશને સ્વતંત્ર બનાવવા માટે પેાતાના પ્રાણનુ પણ બલિદાન આપી દીધું હતું. લોકોએ પણ એમને શહિદ તરીકેનુ બિરુદ અને સન્માન આપ્યું હતું. હવે વિચાર એ કરવાની જરૂર છે કે એ ભગતિસંહાએ જે ભૂમિ માટે બલિદાન આપ્યું હતું તે ભૂમિ ખરેખર આજનુ જેટલુ ભારત છે એટલી જ હતી કે એથી પણ વધારે આજના સિ‘ધ અને પાકિસ્તાનની ભૂમિ પણ એ વખતના કાલ્પનિક અખ ́ડ ભારતની જ ભૂમિ ગણાતી હતી. આજ ભૂમિ માટે એ બધા માણસે મરીને શહિદ તરીકે આળખાયા. આજે થાડા વર્ષોના વહાણા વિત