________________
આ જૈન મુનિઓ કેવાં વસ્ત્ર વાપરી શકે ? જ
(“કઈપણ વિચાર ચાહે તે ન હોય કે જૂને તેમાં શ્રી જિનાજ્ઞાની છાપ હોવી જ ઘટે.” આ શ્રી જૈન શાસનની મર્યાદા છે અને એ શ્રી કિનારામાં પણ “વ્યકિતગત એકાન્ત ન હોઈ શકે. શ્રાવકની અહિંસા અને સાધુની અહિંસા આ બંને અલગ છે. એમાં શ્રાવકને અહિંસા સિવાયની સાધની અહિંસા કઈ રીતે જળવાય એ માટે શ્રી જૈન શાસને નિર્દોષ ભિક્ષાચર્યા, નિર્દોષ વસ્ત્ર–પાત્રાદિ ગ્રહણની મર્યાદા બાંધી છે. આ મર્યાદા જે ભૂલાય તે શું અનર્થ થાય, તે વર્ષો પૂર્વે શ્રી ‘વીરશાસન પુ. ૧ લું, અંક-૯મો તા. ૧-૧૨-૧૯૨૨, વિ. સં. ૧૯૭૯, વી. સં. ૨૪૪૩ ન માગ. સુ. ૧૨ શુકવાર પૃ. ૫'માં છપાયેલ લેખ-આજે પણ તેટલે જ
જરૂરી છે. તેથી સાભાર સાથે પુનઃ મુદ્રિત કરીએ છીએ. --સંપા.) - જૈન મુનિઓ સ્વદેશી અગર પરદેશી જોઈએ. તેના ઉત્તરમાં જણાવવાનું કે જેને વસ્ત્રમાં રાગ-દ્વેષ ધરતા નથી. શ્રાવકે સાધુઓ જૈન શાસ્ત્રોના આધારે તેઓના ગ્ય જેવાં વસ્ત્ર વહેરાવે પછી વર્તાનાર છે, ગાંધીજી જેન નથી અને તે દેશી હોય અગર પરદેશી હોય પણ તે જૈન શાસ્ત્રોને માનનાર નથી. ગાંધીજીએ વહારે છે. હાલ શ્રીયુત ગાંધીજીની રાજકીય સાબરમતીની રેતીમાં પરદેશી વસ્ત્રના હીલચાલમાં ખાદી વાપરવી એમ કેટલાક ત્યાગમાં દ્વેષ જણાવ્યું હતું. પુનઃ પરદેશ સાધુઓ માને છે પણ જન શાસનમાં ખાદી વસ્ત્ર વાપરવામાં પા૫ જણાવ્યું તેમણે વાપરવી એવું જણાવ્યું નથી. મીલના સત્યાગ્રહની લડત પ્રસંગ તોફાને થયા વસ્ત્રમાં ચરબી આવે છે માટે તે ન પડે. ત્યારે નવજીવનમાં પિતાની હિમાલય જેવડી રવાં જોઈએ. એમ કેટલાક કહે છે. પરંતુ ભૂલ કબૂલ કરેલી. એક વખત દૂધ પીવામાં ચરબી હોય છે તે પણ તે વસ્ત્રો ધેયા હિંસા માનતા હતા અને એક વખત બકબાદ તે પવિત્ર થાય છે. પરમાણુઓના રીનું દૂધ વાપરવાનું કહે છે. ઈત્યાદિ અનેક વર્ણ બંધ રસ સ્પર્શમાં ફેરફાર થાય છે બાબતમાં તેમના ક્ષણિક વિચારો માલુમ તેમજ સાધુઓ તે નિર્દોષ જોઈ લે છે. પડે છે. જૈન સાધુઓને આધાર જૈન બનાવનારને તે દેશ છે એમ આહાર બના શાસ્ત્ર છે, તેમાં લખ્યા પ્રમાણે શ્રાવકે વનારને દેવ છે પણ પ્રાશુક આહાર જોઈ જેવા વસ્ત્રો આપે તેવાં ગ્રહણ કરે. જેના તેના વહોરનાર સાધુઓને તે દેષ લાગતે શાસ્ત્રોમાં સ્વદેશી જ વાપરવાં એવું નથી. કેઈ એમ કહે કે–ગાંધીજીએ પરદેશ લખ્યું નથી. જે સાધુએ પરદેશી વસ્ત્ર વસ્ત્ર ન પહેરવા અને ખાદી પહેરવી એમ ન વાપરવાં એમ કહે છે તે ગાડરિયા કહ્યું છે. ગાંધીજીનું વચન પ્રમાણે માનવું પ્રવાહમાં તણાયેલા છે. પરદેશી વસ્ત્રોને