SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ Reg. No. G/SEN શ્રી જૈન શાસન (અઠવાડિક) વવવવવવવવ તUT IT IT 0િ 8 _1149 સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || મરીશ્વરજી મહારાજ ! ත්පපපපපපපපපපපපපපපපපපපපපපපපපර් 0 , જે પોતે પાપથી બચ્યું હોય અને બીજાને ય પાપથી બચાવે તેનું નામ “સુપાત્ર' - જે આત્મા પિતાના પરિણામને વિચાર નહિ કરે, પિતાના પરિણામને સુધારવાની | મહેનત નહિ કરે ત્યાં સુધી તે આત્માનું કદિ પણ કલ્યાણ થવાનું નથી. છે , નિરાશંસ ભાવ એટલે જેમાં કોઈ ગલિક હેતુ નહિ, માત્ર મારો આમાં નિર્મળ થાય એ જ હેતુ હોય. શુભચિત્ત એટલે કોઈપણ સુખીની ઈર્ષ્યા નહિ અને કોઈપણ દુઃખને દુર્ભાવ નહિ. છે . જે દેશ ધન-ભોગને જ પ્રધાન માને તે અનાયા 0 - દુનિયાની નાશવંતી ચીજોને મેળવવાની ઈચ્છાથી જે કાંઈ કરવું તેનું નામ વેપાર ૦ આજના સુખીના આ દુનિયામાં પણ કે એ જ વખાણ કરતું નથી તે જ સુચવે 0 છે કે, દુનિયામાં પૈસાની કિંમત નથી પણ દાનની કિંમત છે. - ધન હોય અને દાનની પ્રીતિ ન હોય તે તે ધન ઊંધે માર્ગે જ લઈ જાય. 0 0 સ્વાભાવિક જે સુંદર આચાર તેનું નામ “શીલ ૦ આત્મા પોતાના સ્વભાવમાં જીવે તે “શી” હું નહિ કરવું અને સારું કરવું તે જીવને સ્વભાવ. ૨ ૦ “સમય વર્તે સાવધાન એટલે ગમે તેવે વખત આવે પણ છેટું કરવું જ-બકવું જ નહિ. જ 3 . દુઃખમાં સમાધિ રાખવી અને સુખમાં વિરાગ જીવતે રાખ તે જીવને સ્વભાવ. ૪ ૦ ઔદાર્ય એટલે પિતા પાસે હોય તે બીજાને જરૂરી હોય તે આપ્યા વિના રહે નહિ. આ ૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ રરરરર જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬ පපපපපපපපපපපපපපපපපපපපපර .
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy