________________
-*
આવા હતા આપણા પૂ. ગુરુદેવેશ !
(नैनेतराना
યાની અભિવ્યક્તિને સાભાર પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ અને પૂજ્યશ્રીના નિકટતમને દાવા સાક કરીએ તે ભાવના રાખી વિરમીએ
- संपा०)
(त्रैन प्रवयन, वर्ष–३१ ४-५ था. व. ० ) ) शिवग ं
બેઝીક સીનીયર ટ્રેઇનીંગ સ્કૂલના હેડમાસ્તરે કરેલી પૂજયશ્રી પ્રત્યેની અભિવ્યકિત.
આપ જૈનાચાર્યાં છે. એટલે આપ જૈન ધર્મની તાત્ત્વિક વાર્તા રજૂ કરશેા એવું અમે ધારેલું, કારણ કે જે જે ધર્મના આગેવાન અત્રે આવે છે તે પાતપેાતાના ધર્મોની જ વાર્તા કરે છે; જ્યારે અમે ગઇ કાલે અને આજે સાંભળ્યું તે સર્દેશીય છે અને સર્વોપયેાગી છે. આપના જેવા સતાનાં પ્રવચનથી તે ગમે તેવા માનવીનું હું શું પલટાઈ જાય અને જીવન સુધરી જાય. સહતેષ, સદાચાર, નીતિ વગેરે માટે આપે જેમ જણાવ્યું તેમ તેની ઘણી જ જરૂર છે અને તે પછી જ ધમ જીવનમાં સારી રીતિએ આવી શકે.’ ता. ६-१२-१७५७, शुडवार 'नजर' हैनिङ सौंपा श्रीमान रामसेव रावते असीमां ( बैन प्रवचन वर्ष - २८, २४-४८ ता. २८-१२-५७ ) "अक जैन साधु से भेट आचार्य श्री विजय रामचन्द्रजी ।"
भाई जिनदासजी कोचर तथा उनके परिवार के सदस्यों से प्राय: एक जैन साधुकी चर्चा हम लोग सुना करते थे । उनके व्याख्यानों, प्रवचनों को सुनने की लालसा बडी प्रबल होती गई । इच्छा थी कि इन महापुरुषके कभी दर्शन करें । अनायास १ दिसम्बर को प्रातः काल उनसे साक्षात्कार हुआ ।
कचहरीके चौराहे पर एक विशाल भीड़ उनके स्वागतार्थ उपस्थित थी । वे पैदल यात्रा करते हुए अपने १० अन्य शिष्यों सहित चले आ रहे थे । मालूम हुआ आचार्यश्री इसी प्रकार कलकत्ता से और कानपुरसे झांसी पैदल ही घूमते हुए चले आ रहे हैं । और स्थान स्थान पर अहिंसा धर्मके संदेशका प्रचार करते आ रहे हैं । जब वह मंडली समीप आई तो आचार्यश्री के दर्शन हुए । मेरा मस्तक श्रद्धासे नत हो गया । श्वेत वस्त्रधारी सौम्यवेष, भव्य ललाट पर उनके कसे हुए चरित्र और तपस्या की आभा, शास्त्रोंके विशद मंथन और अध्ययनकी चेहरे पर गहरी छाया, परदुःखकातरता तथा मानवकी पीड़ा से