________________
વર્ષ ૪ : અંક ૩૦-૩૧ : તા. ૧૭-૩-૦૨ :
* ૭૬૩ ઉતારીએ છીએ માટે... “હમુ લાલ ! ને વિચારમાં મોડું થઈ ગ્યું ! હા! ચાલતા બાકી અમને કેણ પછાણે છે !' આમ ચાલતા જવું છે તે....! બબડી લેતે.
અને અ... અણી દેવેની કથા ને માથે બેડું મૂકીને રાંદેવળબા ગામ અને યશગાથા લંબાતી ગઈ. નવા નવા ભણી ઉપડી ગયા. ને એ શતે ટાબરિવિલુએ આવી મળતા તે જૂના જૂના થાઓ આગળ એમણે વાર્તા કહેવી શરુ
આમ એ ખસી જતા. એક વિષચક વી. ચાવ્યું છે કુવે કુવે મતભેદે છે. એક ના
એક હતે કુ ને એક હતે . મુસી’વાળા છે, બીજા બીજા છે. મુસીવાળા જના થાય એટલે સાર પામ્યા વગર સમ- (વિચારો આવે અને વિશેષ ગોઠવી જીને ખસી જાય છે અને નવા નવા ઉમે. તેને પ્રચાર અમલ કરવાનું મન થાય
* શતા જય છે.
તે આ દેડકાની કથાને ઉપનય છે.)
મારે શું હું તે પનિહારી. પાણીનું બેડું રાખ્યું છે. ને ! બાપ ! એમાં કઈ મંડુકને ન આવવા દઉં, બે-ચાર ઝાડ નવા જયા, ડું ડ્રાઉં કરતાં શીખ્યા ને હાળા. ઉપદેશ કરે છે... વિચારો ફેકે છે...ના ! રે! ભાઈ ! બહુ ચાલશે તે આ કુવે આવવું જ છેડી દઈશ. નકામું મૂંઝાઈ રહેવું. ઘરમાં નળ નખાઈ છે. આપણે નળ કયાં વધે છે. વધે છે તે એને છે. આપણે તે પાણીથી કામ ! ને, જુઓને આ યાદગિરિનું ચેપનિયું છાપ્યું જ ને. એ કેમ છાપ્યું ? કુવા બહારની પ્રવૃત્તિ કરાય ? મેલ પંચાત ! આ એપનિયું તે ઘેર ઘેર આગ લગાવે છે કેક મુસીનું તાણે છે. કેક મુસીને ભાડે છે. છોડે
એવું કરજે મુજ જીવન ફૂલ સમું ભલે કમળ છે સુવાસ એમાં પ્રભુ! તું ભરજે, રૂદિયું શ્વાસે શ્વાસે કેવું ઘડકે ! વિશ્વાસ એમાં પ્રભુ! તું ભરજે, દુઃખના તિમિર ભલે ઊભરાય કદી; પ્રકાશ જ્ઞાન તણે પ્રભુ! તું ધરજે. હૈયું સુખની ટોચે પહોચે રે ભલે દુઃખિયા કાજે એમાં કરુણ ભરજે. વિચાર મનમાં જ્યાં ત્યાં ભટકે; સરકાયે પ્રેરાય બધાં એવું કરજે. વાણુ કયારેક બને જો તીખી, કડવી, મીઠાશ મૃદુતાની પ્રભુ! તું ભરજે.
–શ્રી પ્રભુદાસ દોશી
સુરેદ્રનગર.
વાત..
મારે ઘેર જવું છે. આજ વિચારમાં