SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૨ : છે. આપણે યાદગાર સ ́ભારણુ અને તેવી ગઢવણુ કરા. આવ્યા મુસી ત્યાં એક મંડુકચંદ કાકું નાખેલા કચરામાં આવેલું કાગળિયુ લઇ અને હવે આવા કાગળના જથ્થામાં યશેાગાથા' છાપવી એવુ નકકી કર્યુ. ન `જાણે કેમ કુવા બહારની તમામ પ્રવૃત્તિના વિધી મુસીએ આમાં ના ન ભણી !! હા, હવે... આ તે પ્રચાર.... સાચી વાતના પ્રચાર થાય... અનુમાઢના થાય એ માટે છાપવુ છે. બાકી શેખ ખાતર ન જ છપાય... એમાં કેવી ઘેાર નુકશાની છે... આપણા મંડુકાના આદર્શોમાં કુશ બહારની પ્રવૃત્તિ ન જોઇએ...‘ કે'કે સમાધાન કર્યુ. એ ખેલનાર આ હતા. મુસીના મિત્ર, મુસીની સાથે રહીને એને પબ્લિસીટીને શાખ લાગ્યા હતા. અને સપાદક એ જ બન્યા નામ રાખ્યુ. મુસી મહત્તા સંસ્મરણુ ગાથા.' અલબત્ત ! બહાર પડવાને હજી. વાર હતી. બીજે દિવસે ભવ્ય સન્યાસ સમારોહ થયા અને આમુને સંપાદન કાર્યાના મેટો મસાલે મળી ગયે. વિભુ સાથે જ હતેા એટલે કટાળાના સવાલ જ ન હતા. આમે ય પ્રસિદ્ધિની ભૂખ માણસના વિચારને પણ બદલી નાખે છે તે કટાળા શુ નડે ! નહિ તે મુસીના વિચારે, કેટલા એગસ હતા. અમુક અંશે એ સાચા હતા પણ એ સચ્ચાઇ તે બધાને ખબર જ હતી. એ સચ્ચાઇના પ્રચાર સાથે એણે કેટલી નખળાઈઓ ઊભી કરી દ્વીધી. વિચારોની ! ના...! : શ્રી જૈન શાસન (અઠવાડિક) એ ‘સંકર મ`ડુકના વિરોધ કરતા હત પણ એક જ કુવામાં કેટલા ય સખી મિત્રોના મંડુકા જન્મેલા હતા. એ અ'ગેનુ મી'ઢું મેં ન શા માટે ! એ કુવા બહારની પ્રવૃત્તિઓના વિરોધ કરતા પણ એને બહાર જવા માટે જે ખાલ્દીમાં બેસવુ' પડયુ એ દી કયા કુવામાં બનેલી ? એ પ્રચારનું નામ આપતા પણ પ્રચાર માટે એણે આચારને નેવે મૂકી દ્વીધેલા. માત્ર બ્રહ્મચારી હેાવુ. એ શુદ્ધતા નથી. ઘણુ જોઇએ છે શુદ્ધતા માટે એ પ્રચાર કરવા બહાર ગયા. એના પૂર્વજોએ તમામ વિચારે આ કુવામાંથી જ બહાર મોકલેલા એવી એની દલીલ હતી પણ મહાર મેકલેલા તે પછી બહારની વાતાતા વિરાધ શાને એવી નાર એને કેણુ ? વિત્ત સ નર: બુઝીન:' બની એના ‘આસુ’એની લેખી લાંબી હતી અને આમુ સામે ‘હમુ'ની લેાખી પણ હતી. જ. જે એની પાકળતાને અને પ્રસિદ્ધિની ભૂખને ઉઘાડી પાડવા મથતી હતી પણ ચઢતા તાવમાં જેમ દવા કામ ન કરે તેમ ‘હંસુ'ની એ વાતેની અસર કાઇને ન થઈ. એ તે એટલે. વાત પૂછ • यस्यास्ति સન્યાસ પછી ‘મુશી દેવ' તરીકે એણે જયારે એની એ જ વાત ચલાવી ત્યારે ઘણાને થયું કે સંન્યાસીને શુ ?’ ઈર્ષ્યા ન કરા... આ તે સાચી વાતના પ્રચાર છે’ આમુ જેવા ખેલતા હતા. તમે છે! ને સાચી વાત વાળા ? ‘હમુ’ જેવા પૂછતા. અમે છીએ તે એની આરતી
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy