________________
-તે મોક્ષ સુખ હસ્તતલમાં છે जिनभवनं जिनबिम्बं जिनपूजां जिनमतं च यः कुर्यात् ।
तस्य नरामर शिव सुखफलानि करपल्लव स्थानि ॥ જે પુણ્યાત્મા, ભગવાન શ્રી જિનેટવર દેવની પરમ તારક આજ્ઞા મુજબ શ્રી જિન- ૪ { મંદિર બનાવે, શ્રી જિનબિંબની વિધિ–પૂર્વક પ્રતિષ્ઠાદિ કરાવે, શ્રી જિનેશ્વર દેવની આ
પૂજાને કરે અને શ્રી જિનમતની આરાધનાને કરે છે, તેના કરકમલમાં મનુષ્ય-દેવ અને ? છે મેક્ષના સુખે રહેલા છે. અર્થાત જ્યાં સુધી તેની મુકિત ન થાય ત્યાં સુધી દેવ અને ૪ છે મનુષ્યપણાના સુખને પામી, તેમાંય ઉપર્યુકત આરાધના કરી અ૫ કાળમાં મુકિત આ સુખને પામે છે.
તે સંસાર અલ્પ નથી पूआ पच्चक्खाण पडिक्कमणं पास हो पकवयारो । . पञ्च पंयारा जस्स उन पयारो तस्स संसारे ।।
જેના જીવનમાં પૂજા, પચ્ચકખાણ, પ્રતિકમણ, પૌષધ અને પોપકાર : આ પાંચ A “પ” કાર નથી તેને સંસાર પણ પ્રતનુ-અલ્પ બનતું નથી. માટે સંસારને અલપ બનાછે વવા આ પાંચે “પ” કારમાં ઉદ્યમી બનવું જોઈએ.
: વિમલ યશના સાધનો : प्रासाद प्रतिमा यात्रा प्रतिष्ठा न प्रभावना ।
अमायुदघोषणादीनि पुष्णन्ति विमलं यशः ।। શ્રી જિન પ્રસાદનું નિર્માણ કરવું, શ્રી જિનબિંબ ભરાવવું અને તેની વિધિ પૂર્વક પ્રતિષ્ઠાદિ કરવા, સંસાર તારક તીર્થોની સંસારથી તરવા માટે યાત્રા કરવી, શકિત અનુછે સાર શાસનની પ્રભાવના થાય તેવાં કાર્યો કરવા, અને અમારિ પ્રવર્તન ફેલાવવું, શકય જે હોય તે સ્વયં અમારિ રૂપ બનવું અર્થાત્ સાધુપણું સ્વીકારવું : આ કાર્યો આત્માના છે 8 નિર્મળ યશને પુષ્ય કરનાર છે.