________________
વર્ષોં-૪ અક~૨૮ તા. ૨૫-૨-૯૨ ઃ
હીરા-શાન્તા ધમ શાળા, યાત્રિક ભાઇ બહેના વર્ધમાનનગર જૈનસા વગેરે વિવિધ-સસ્થાઓ તરફથી ઉચ્ચ સામગ્રી એ દ્વારા કામળી ઓઢાડી સંઘપતિએનુ બહુમાન કરવામાં આવ્યું હતું. ધર્મશાળા ફૂલે ધજાપતાકાથી સુથેભિત બનાવવામાં
આવી
હતી.
ધાઇને
દરેક સંઘપૂજન દૂધથી પગ કરવામાં આવતું હતું.
સાવીજી શ્રી ચંદ્રાનના શ્રીજી શિષ્યા સાધ્વીજી શ્રી ચંદ્રોજજવલા શ્રીજીએ શ્રાવિકા વર્ગમાં આરાધનાના અનેરા ઉલ્લાસ પ્રગરાવ્યા હતા.
: ૩૨૩
અનાવ્યુ હતુ. શ્રી સંઘમાં સાંકળી અઠ્ઠમ થયા હતા. ૭૦ વર્ષના વૃદ્ધ ડાસીમાએ
06
બિલના તપ પૂર્વક યાત્રા કરી હતી. દરોજ યાત્રિકા સમૂહમાં સ્નાત્ર ભણાવતા
હતા. કેટલાક આરાધકા પુરિમુટ્ટુના પચ્ચક્ખાણે એકાસણાં કરતાં હતાં. લીમડામાં મહાપૂજા ભણાવવામાં આવી હતી. રાજ એ ટાઈમ ચૈત્યવ`દન ખમાસમણાં આર્દિ થતાં.
વિદાય વેળાએ યાત્રિકાની આંખમાં આનદના આંસુ ઊભરાઈ ગયાં હતાં. પુણ્યશાળીઓએ જીવનમાં આવા સંધ કાઢવાના અભિગ્રહ કર્યો હતા.
૯૦ વર્ષના ૧ ભાઇ ઊંટવડથી જોડાયા
દાદાના દરબારમાં ભેદી સૌ પાવન બન્યા હતા. ગરવા ગિરિરાજ ઉપ૨ પૂર્વજોએ તન, હતા. એ ભગતના હુલામણા નામથી મન, ધન સ`સ્વને ભેગ આપી ભવ્ય ઓળખાય છે. રોજ જિનપૂજા તેમજ પ્રતિ-જિનમ ંદિરનાં નિર્માણ કર્યો છે તેની અનુક્રમણ કરતા હતા. સાત આઠ વર્ષના બાળ- મેદના કરતાં હતાં. કેએ પગે ચાલી યાત્રા કરી જીવન ધન્ય 0000000000000000000000
લિ. ગુણાનુરાગી
શ્રી સાવસ્થિ તીથ (સુરેન્દ્રનગર નવા જ`કશન ગાડાઉન પાસે) દૂધરેજ મધ્યે આ નૂતન જિનાલયમાં મૂળનાયક શ્રી સ‘ભવનાથજી આદિ જિનબિંબની પ્રતિષ્ઠા ધ્વજદંડ કળશ પ્રતિષ્ઠા પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. તથા પ. પૂ. હાલારદેશે હારક આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ની ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા તથા નૂતન ઉપાશ્રયના ઉદ્ઘાટન આદિ નિમિતે શ્રી શાંતિસ્નાત્ર આદિ જિનેન્દ્ર ભકિત મહેાત્સવ પ્રસંગે
પધારવા ભાવભર્યુ કાર્યક્રમ : મહા વદ ૧૧ પ્રથમ શુક્રવારથી
આમંત્રણ મહે।ત્સવ પ્રારંભ :
૮-૩૦ વાગ્યે વરઘેાડા :
મહાવદ ૧૨ રવિવાર સવારે મહા વદ ૧૩ સેામવાર સવારે ૧૧-૪૫ ક્લાકે પ્રતિષ્ઠા મહા વદ મગળ સવારે ૬-૩૦ વાગ્યે ઉદ્દઘાટન.
લિ. શ્રી જૈન હિતવર્ધક મડળ-ડાળીયા
0000000000