________________
છ દુશ્મન (૧) પારકી અથવા પોતાની સ્ત્રી સાથે અથવા કુંવારી કે વેશ્યા સાથે વિષય સંબંધ કરે, કરવાની ઈચ્છા રાખવી અથવા કુચેષ્ટા કરવી તે કામ
(૨) બીજાં પ્રાણીઓ પર શી અસર થશે અથવા પોતાને કે પરને કેટલું નુકશાન થશે, તેવા પ્રકારના પરિણામને વિચાર કર્યા વગર મનનું અવ્યવસ્થિત પણે ગુસ્સામાં પ્રવર્તન તે ક્રોધ.
(૩) છતી જોગવાઈ ગ્યને દાન ન આપવું, નિષ્કારણ પારકું ધન લઈ લેવાની ઈચ્છા શખવી, તૃણું રાખવી અને દ્રવ્ય અથવા કેઈપણ પદગલિક વસ્તુ માટે એકવૃત્તિથી ધ્યાન કરવું તે લોભ.
(૪) પોતાનામાં ન હોય તેવા ગુણેમાની લેવા તેમ જ તે હેવાને દેખાવ કરવા તે માન. (૫) કુળ, વિદ્યા, ધન, જાતિ, લાભ, એશ્ચર્ય, તપ અને રૂપને અહંકાર કરે તે મદ.
(૬) વગર લેવેદેવે પારકાને દુ:ખ ઉત્પન્ન કરીને અથવા વૃત વગેરે વ્યસનને આશ્રય કરીને મનમાં ખુશી થવું ને હર્ષ
આ છે આમાના છ દુશમને. આ દુમને દુઃખ ઉત્પન્ન કરે છે. આ દુશ્મનથી અનંત સંસાર વધી જાય છે. નરક-નિગોદના ભયંકર દુઃખે પણ આ દુશ્મનને સેવવાથી આવે છે. આ દુશ્મને દેખાવમાં ખૂબ જ સુંદર છે. આ રૂપાળા દુશ્મનોની દોસ્તી હંમેશ માટે છોડી દેવા જેવી છે. ખરેખર ! આ છે. આત્માના શુત્ર. શત્રુઓની દોસ્તી કેણ કરે ?
અમીષ આર. શાહ, હષત એન. શાહ એ પ્રાયશ્ચિત શિરસાવઘ કરતા ૨.જાએ પાપના અંશ તરફ તીવ્ર તકેદારી પ્રજાને કહ્યું : “જીવો અને જીવવા દો” આ રાખનારા વંશને મળેલ “સી સેદિયા” આ નામ સંસ્કૃતિ–સંદેશથીય આગળનો “મરીને પણ પાછળ સંતાપે સંસ્કૃતિ-સમ પણ આ જતિજીવવા દેને સંદેશ જાળવવા મરી ફીટજો, હાંસ કેટલો રમ્ય અને રોમાંચક છે ! આવા ફના થઈ જજે અને કર્તવ્યની વેઢી પર ઈતિહાસને કથની જ નહિ, કરણીની કલમે ૧ ચઈ જજો.
કંડારી જનારા વિકમ જેવા છે, જ્યારે પ્રાના મુશળધાર આસુ રાજાને પીગળાવી ફરીથી સંસ્કૃતિને સંદેશ લઈને પુનરાવતાર ન શક્યા. ધગધગતે સીસાનો રસ સરબતની પામશે, ત્યારના ઘડીપળ, વિકૃતિના યુગના જેમ એ એ ગટગટાવી ગયા ! સીસાને ઉક- યુગને ભૂસી નાખીને, ભારતને એની પોતાની ળતો રસ પી જઈને પ્રાયશ્ચિત અદા કર- ભાતીગળ ભવ્યતા આપવાનું સેલું સત્ય વાનું પરાક્રમ અને પાપ પ્રત્યેની પારાવાર નહિ કરી શકે ? ભીતિ દાખવી જનારા રાજા વિક્રમસિંહના વંશજો ત્યારથી “સીસોદિયા” કહેવાયા !