________________
વર્ષ-૪ અ`ક-૨૮ તા. ૨૫-૨-૯૨ :
: ૭૧૩
પૂજનારા છું'. હિંસાના ‘હુ' પણ લખતા મારામાં કમકમાટી પેદા થાય
છે. કાઇને
માર્યા
વૈદ્યરાજે કહ્યુ : મહર્ષિ ચરકને હુ. હા! હુંય પરિવારમાં પ્રિય હતા ને મારે કોઈ પ્રિયા હતી ! ખાઇ–ખાઇને તારે તે એક આંખ જ ખેાવી પડત. પણ મારા પરિવારમાંથી તા કેાઇએ પિતા તે ફાઇએ પુત્ર ગુમાવ્યા છે! તારી આંખ સાજી થઈ ગઇ, પણ મારી જીવનબાજી સકેલાઇ ગઇ ! એનુ શુ?
ખાદ જવવુ', એ તે નું જીવન છે.
પેાકાર પાડતા પીંછા જોઇને રાજાનુ અંતર શૂળ કરતાય સેા ગણી વેદના અનુભવી રહ્યું. મંત્રી પરિવારને હવે હકીકત કહ્યા વિના ટકે. ન હતા. વૈદરાજે ભેદભરમ ખેાલી દીધા. રાજાએ વિચાર કર્યો • આ બધાને હવે ઠપકે દેવાથી શું? આ પાપનુ” પ્રાયશ્ચિત તે મારે પેાતાને કરવુ" જ રહ્યું. એણે પેાતાના પુરે હિતાને સાદ દીધા.
વધુ કરૂણ
1
ચિત રહેા.
મરવાર્થ ય રાજાજી !
રાજાને ચાતરના વાતાવરણ પરથી એમ લાગ્યુ કે, મને ધૂતવાને પ્રયાસ થઇ રહ્યો છે. કાઇ પંખી માતા પાનાના પ બીપુત્રના ઝુંટવી લીધેલા જીવન-ધન કાજે ન્યાય માટે પેકાર પાડતી ચક્રાવા લેતી હાય, એમ રાજાને લાગ્યું. એટલામાં તા લેપના લાલ રંગ તરફરાજાની નજર ગઈ. એણે ત્રાડ નાખતા પૂછ્યું' : મને લાગે છે કે Rsિ'સાની હોળીને છાવરવા, દ.ભની રાખ ભભરાવાઈ રહી છે. પ્રયાગ જો પૂર્ણ અહિં‘સક હાય, તેા પછી લેપની આ લાલાશ કાના ઘરની છે ? એહ ! અને પેલા પૂર્ણ પી'ખાયેલા પી'છા કેાના પડયા છે ? સાચું બેલે : બીજાને મારીને હું જીવી નહિ શકું...!
રાજાજી જાતે ઊભા થઈને ખૂણે પડેલા પીછા જોવા ચાલવા માંડયા. હિ`સાની હાળી પત્ની રાખ ઉડી ગઇ. તાજા મારેલા કાઇ પ'ખીના આનાદ જાણે એ પીછામાંથી નીકળી રહ્યો હતા. લાહી નીતરતા એ પી છા જાણે પાકાર પાડતા કહી રહ્યા હતા : રાજા ! તે તારી એક આંખ ખાતર મારી પાંખેપાંખ પીખી નાંખી. હું કબૂતર ! હું પ્રેમભયું... પારેવું! મારે પણ પિરવાર હતા. હું કાઈના ખાળ હતા, તેા મારેય કાઇ લાલ
પુરાણાની પેથી સાથે હાજર થયેલા
પુરેહિતાને ચણા વિક્રમસિહ પૂછ્યું : કોઈના પ્રાણ હરણના પાપનુ' પ્રાયશ્ચિત શું હોઇ શકે ? શેહ કે શરમ રાખ્યા વિના વેદપુરાણની સાખે પ્રાયશ્ચિત બતાવજો. મેં આજે હત્યાનું પાપ માંધ્યુ છે ! એક પારેવાના મેં પ્રાણુ લૂંટી લીધા છે.
પુરાહિતા રાજાજ્ઞા સાંભળીને સન્ન થઈ ગયા. પ્રાણહરણના પાપના પ્રાયશ્ચિત તરીકે વેદ-પુરાણામાં ધગધગતા સીસાના રસ પીવાની આજ્ઞા હતી. આ સત્યને જાહેર કરીને રાજના જીવનની જાજમ સર્કલવામાં નિમિત્ત કેમ બનાય? પણ અ`તે જયારે રાજાએ તલવાર તાણીને પ્રાશ્ચિત પૂછ્યું. ત્યારે પુરાહિતાએ વેદ-પુરાણની પેથી જ રાજાની સામે ખુલ્લી મૂકી દીધી. પુરાણનું