SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ મરીને પણ જીવવા દો! પૂ. આચાર્યદેવ શ્રી વિ. પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ -- -- ----- - -- ---- ---- -- આર્યવની અસ્મિતા જાળવી જાણવા અને વિદ્યારતે એ શા એક દહાડે શૂળ રોગને મરીને જીવવા દેવાન સંસ્કૃતિ-સંદેશ ભંગ બન્યો. એની આંખમાં શૂળ ઉપડી. સંસારને સુણાવવા એક કેટલી બધી - પાણી વિના તરફડતી માછલીની જેમ મખછાવરી કરવા તૈયાર થઈ ગ, એની મલની શૈયામાં રાજા તરફડી રહ્યો. વેદના હૃદયંગમ પ્રતીતિ કરાવતી એક કહાણી આંખમાં ઉભરાતી હતી, પણ એની તીવ્ર પુણ્યથી પ્રીતિ અને પાપથી ભીતિ આ બે અસર અંગે અંગ અનુભવી રહ્યાં હતાં. ગુણે રાજાથી માંડીને પ્રજા સુધીની જનતામાં ભાતભાતના ભોગ અનુભવતે રાજા વાતકેવા વણાઈ ચૂક્યા હતા, એનું ભવ્ય– દન વાતમાં રોગી બને, પછી એની સેવામાં પણ કરાવી જાય, એમ છે. સજજ રહેનારા વૈદ્ય-હકીમની વણઝાર થોડી જ અટકે ! રાજ સેવામાં દિનરાત જીવો અને જીવવા દો'ની સ્વાર્થસ્પશી વૈદ્યોની વણઝાર ચાલુ જ રહેવા માંડી. પણ સંકુચિતતાની સીમાને છેદી–ભેદીને “મરો શુળથી તરફડતા રાજાના આંખની આંસુધર પણ જીવવા દો'ના સમર્પણ-શાળી અસીમ કઈ રોકી શકયું નહિ. વૈદ્યોની વણઝાર આકાશને પોતાની પ્રચંડ-પાંખમાં સમાવતું એક સોહામણું પંખી છે. ભારતીય વધવા માંડી, એમ વેદનાની રફતારય વેગ સંસ્કૃતિ ! સંસ્કૃતિના સહામણા પંખીને પકડવા માંડી ! વેદનાના વેગમાં તણાતે અંતરના આંગણે પાળીને પોષનારા અનેકા રાજા દરેક વૈદ્યને પહેલી વાત એ કરતે કે, બીજાને મારીને મન જીવાડવાન નેક વીરેએ જાતે જીવીને અન્યને જીવવા દેવાનું જ નહિ, પણ મરીનેય અન્યને નથી, મારવા કરતા તે મરવું ભલું ! જીવાડવાનું કપરું કર્તવ્ય બજાવ્યું છે અને વૈદ્યો કલાકોના કલાકો સુધી રાજની આ કર્તવ્ય બજાવતા બનાવતા કુરબાનીની નાડી પકડીને બેસતા, પણ અંતે એમને કલમે એઓ શૌર્યભર્યો ઇતિહાસ આલેખી રેગ અનાડી લાગતું. શૂળ ઉપડવાને દિવસે ગયા ગયા છે! થયા. વેદનાના વધતા જતા વેગને રાજા કરણીની કલમે, કુરબાનીના કંકથી, જીરવી ન શકો. અંતે બેહોશ બનીને એ કર્તવ્યની કિતાબમાં આવા ઈતિહાસને આલે. પથારીમાં ઘસી રહ્યો. ખવાને મુદ્રાલેખ ધરાવતે એક રાજા નામ રાજાના રોગની વાત આસપાસ ફેલાતી એનું રાણું વિક્રમસિંહ ! કથનીથી પાણ- ગઈ, એમ જાતને ધનવંતરીને અવતાર નેય પાણી બનાવતે અને કરણીથી વજનેય માનતા વૈદ્યો આવતા ગયા. પણ શૂળના
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy