________________
કથિdu[]
मलिणावि हुँति विमला लद्धं कालाइ सामग्गिं । ગ્ય કાલાદિ સામગ્રીને પામીને મલીને પણ નિર્મળ થાય છે. -
આપ્ત પરમર્ષિની આ વાણી આપણે આપણા આત્માની સાથે વિચારવી છે. આપણે { આમ કર્મના કારણે મેહને આધીન થઈને કે મલીન બન્યો છે ? આત્માનું સવરૂપ છે નિર્મલ સ્ફટિક રનના જેવું અત્યંત શુદ્ધ છે. પણ તેને મલીન બનાવનાર રાગ-દ્વેષાદિ 9 આત્મ શત્રુઓ જ છે ને ? પણ જે રાગાદિ જન્ય વિભાવ દશાને જ પોતાની સ્વભાવ છે દશા માને. તેવાની મલીન અવસ્થા સારામાં સારી દેવગુરુ - ધર્મની સામગ્રી મળે તે છે પણ કઈ રીતે દૂર થાય? આપણા આત્મા ઉપ૨ કર્મોને મળ ચઢી રહ્યો છે તેમ સમ- 8
જાય તે તે મળને દૂર કરવાનો પ્રયત્ન થાય ને? જે લેખંડ ઉપર અત્યંત કાટ ચઢી ગયો છે. છે હોય તે તે કાટને દૂર કરવા શું શું પ્રક્રિયા કરવી પડે તે અનુભવીઓ જાણે છે અને 8
તે કરીને લોખંડને અત્યંત નવા જેવું બનાવે છે. જે વસ્ત્ર અત્યંત મતા જેવું થઈ છે ગયું હોય તેને કેવા ગરમા ગરમ બાફમાં ક્ષાર નાખીને ઉકાળે છે પછી જે ડાઘ બાકી" રહ્યા હોય તે સાબુ ઘસી ઘસીને પણ તેને કેવું ઉજજવળ અને નવીન જેવું બનાવે છે. હું
આ દૃષ્ટાંતે જાણ્યા પછી જે આત્માને કહે કે મારા આત્મા ઉપર 8 કર્મોના જે ઠેરના ઠેર ચઢયા છે તેના કારણે મારું મૂળ શુધ સ્વરૂપે જ છે
ખવાઈ ગયું છે. અને આ કાળમાં દેવ-ગુરુ-ધર્મની સુંદર સામગ્રી પ્રાપ્ત છે થઈ છે તે તેને સફળ કરવા, ભગવાનની આજ્ઞાને જાણું, સમજુ અને શકય અમલ કરૂં S. તે મારી મલીન અવસ્થા દૂર થાય અને નિર્મળ અવસ્થા પ્રગટ થાય.
જે આત્માને પિતે મેલે છે તેમ લાગે છે તે શુધ થવા પ્રયત્ન કરે. પણ જેને હું 8. મેલો છું તેવું ભાન જ ન થાય તેને કણ શુદ્ધ કરી શકે? આપણે કેવા બનવું તે છે. વયં નક્કી કરે તે કામ થઈ જાય સામગ્રી સારી મળી છે ખામી માત્ર આપણી જ છે. 8 જે અંતર્મુખ બનીએ તે બધું જ સફળ થાય તેવું છે તેમ કરીએ તેજ ભાવના.
પ્રજ્ઞાંગ
-
*
*
*