________________
શાસન સાર્વભૌમ સૂરિશ્ચંદ્રચક્રવતી મિક્ષમાર્ગેક પ્રરુપક પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના
કઈ સંયમ જીવનની અનમેદનાથે
મહેન્સપોની પરંપરા (0)
હસ્તગિરિજી તીર્થ : પૂ. આ. શ્રી વિ. પાર્શ્વનાથ અભિષેક પૂજન શાંતિસ્નાત્ર અહરવિપ્રભસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં સિદ્ધચક્ર અભિષેક મહાપૂજન મા. સુ. ૫ થી મા. સુક મહાપૂજન, વિશાસ્થાનક મહાપૂજન ભક્તામર ૧૨ સુધી અષ્ટાબ્દિક મહોત્સવ શ્રી હસપૂજન ૧૦૮ પાર્શ્વનાથ પૂજન અષ્ટોત્તરી મુખલાલ ચુનીલાલ મેદી વીરચંદ કેશવજી સ્નાત્રાદિ દશ દિવસને ભવ્ય મહોત્સવ કાનજી માલદે કાંતિલાલ કપુરચંદ મહેતા ચેનમલ ભુદરાજજીની આરાધના નિમિતે ચંપાલાલ રામચંદ્ર પરિવાર તરફથી યોજાય. કીર્તિકુમાર (અંધેરી) તરફથી માગશર સુદ ૧૪ થી વદ ૯ સુધી ઉજવા. પૂ. આ.ભ. અમદાવાદ-વિજય દાનસૂરીશ્વર જ્ઞાન ઉપરાંત પૂ. આ. શ્રી ભુવન સૂ. મ. સા., મંદિર અને પિષધશાળામાં પૂ આ. શ્રી વિ. પૂ. પં. શ્રી હરિપ્રભ વિ. ગણિવર્ય પૂ. પં. સુદશનસૂરીશ્વરજી મ. પૂ આ. શ્રી વિજય શ્રી પુંડરીકવિજયજી ગણિવર્ય પૂ. સા. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિ. હેમપ્રભાશ્રીજી મ. આદિ સંયમ જીવન તથા મહદયસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વિધિ તપશ્ચર્યાના અનુમોદન સાથે. ઉપરના અઠ્ઠાઈ મહોત્સવ સાથે સિદ્ધચક
અમદાવાદ-વિજય દાનસૂરિ રેન નાન મહાપૂજન ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન અષ્ટમંદિરમાં પૂ આ. શ્રી વિજય સદનસરી. ત્તરી સ્નાત્ર શાંતિસ્નાત્ર અહંદ અભિષે પૂજન શ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય રાજતિલક આદિ એકવીશ દિવસને ભવ્ય મહોત્સવ સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય અભિ- માગશર સુદ ૫ થી માગશર વદ ૧૧ સુધી એક મહોદયસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ૧૦૮ ભવ્ય રીતે ઉજવાયો.
ભગવાનના શાસનના સિદ્ધાંતની રક્ષા કરવી, સિદ્ધાંતથી વિરુદ્ધ બેલાતું હોય તે લકોને સત્ય વાત સમજાવવી અને બચાવવા પ્રયત્ન કરે અને સન્માર્ગમાં સ્થિર કરવા એજ ભગવાનના સાચા સાધુ માત્રને ધર્મ છે.
જ્યારે જ્યારે સત્ય સિદ્ધાંતનું ખંડન થતું હોય ત્યારે સત્યના પ્રેમી ને તે વાત સહન થાય નહિ એટલે સત્યના રક્ષણ માટે પ્રયત્ન કરે જ અને તેને જ “કજિયા કરનાર કહે તેના જેવા મહામૂરખ જગતમાં બીજા એક નથી. • •
• '. –સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.