________________
જન ગાજર
લટકC -પૂ.આ.શ્રી મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.
પાલિતાણા - - - - - - - - - - - - - -
ધર્મ અને કર્મ એની અદ્દભુત જોડી આડેધડ અહીંથી તહીં ધકકે ચઢાવી રહ્યા છે. બેય એકબીજાના વિરોધી છતાં સાથે છે. ઘડીકમાં નરકમાં તો તિર્યંચમાં, ઘડીકમાં રહીને આત્માને ઘડીકમાં સુખી તે ઘડીક- દેવમાં તે મનુષ્યમાં, ઘડીકમાં એકેન્દ્રિયમાં, માં દુ:ખી બનાવ્યા કરે છે. ધર્મતત્વ ઘડીકમાં પંચેન્દ્રિયમાં. કેઈ સ્થળે સ્થિર આત્માને સુખી બનાવનાર છે. કર્મતત્વ રહેવાનું જ નહિ. વેષ બદલ્યા કરવાનાં, આત્માને દુઃખી બનાવનાર છે.
ધામ બદલ્યા કરવાનાં, શરીર પણ બદલ્યા આત્માના સ્વભાવમાં કમ નથી ધમ જ કરવાનાં, કેવી પરાધીન અવસ્થા. જ છે. કમ એ આત્મા માટે વિભાવ છે. સ્વતંત્ર આત્માને આટલા બધા પરઆત્મઘરનો માલિક ધર્મ છે. કમ નથી. તંત્ર બનીને જીવન જિવાડવા માટે જવાબપણ આજની દુનિયામાં માથાભારે ભાડુ- દાર કે હોય તે તે કર્મ જ છે. આત જેમ ઘરને માલિક બની ઘરધણીને
કર્મને ઓળખે તે જ ધર્મને પામી જ રસ્તે રખડતા બનાવવામાં આનંદ માણતે હોય છે, એમ કર્મ પણ આમ
શકે અને ધર્મને પામે તેજ કર્મને કાઢી ઘરમાં પગદંડો જમાવીને ધર્મને જ અંદ
શકે. કર્મને કાઢવાની તાકાત ધર્મ સિવાય રથી બહાર ફેંકવાની મહેનત કરતે
5કેઈનામાં નથી. દેખાય છે.
ધર્મ આત્મઘરમાં આવવા માંડે છે. ને - માથાભારે ભાડુઆતને જેમ નબળ કર્મ યુજવા માંડે છે. પ્રકાશ અને અધિઘરધણી સીધે કરી શકતો નથી તેમ માથા
કારની જેમ ધર્મ અને કર્મને અનતકાળનું ભારે. કર્મોને પણ નબળે આત્મા પિતાના વૈર છે. સાચે ધર્મ કમને આત્મામાં ઘરમાંથી બહાર કાઢી શકતો નથી. આત્મા મઝેથી રહેવા દે બેસવાદે કે ટહેલવા દે જે મજબૂત બને તે કમને સામનો કરવા એમ છે જ નહિ. . તૈયાર થઈ જાય. પોતે એકલો સામને ન ધમનું કામ કર્મને ધ્રુજતા રાખવાનું કરી શકે એમ હોય તે ધર્મને સહારે છે. રમતા રાખવાનું નહિ. કમની સાથે લઈને પણ કમને જો એ ધકકે ચડાવે તે હાથ મિલાવવાથી ધર્મ નથી થતા. કમની જ કમની પકડમાંથી એ મુકત બની શકે સામે હામ ભીડવાથી જ ધર્મ થઈ શકે છે. એમ છે.
ધર્મ કરનારે કમને ઓળખવાં પડશે મેક્ષમાંજ જઈને સ્થિર રહેવાના ને કમ સાથે અનાદિકાળની દસ્તી બંધાઈ સવભાવવાળા આત્માને અનત અનત ગઈ છે તે તેડીને તેની સાથે ગાઢ વેર કાળથી કર્મ સંસારના ચકકરમાં નાંખી ઊભું કરવું પડશે.