SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ એકધિવા विहवेण विकमेण य न तीरए आवई इमा खलिउ । તો વિશ્ર્વ-વિધાના મૂળ યાકો વ્રુદ્ધિનો । વૈભવ કે પ્રરાક્રમથી જ આપત્તિએ પાર પામી શકાતી નથી. ઘણીવાર : વૈભવ કે પરાક્રમ કરતાં પણ બુદ્ધિ જ ચઢિયાતી કરે છે. પોતાના પૈસાનું ગુમાન અને બળનુ જ અભિમાન રાખનારાઓને આ સુભાષિત લાલબત્તી ધરે છે. ગુમાન અને અભિમાનમાં રાચનારાએ ઠોકર ખાધા પછી ય સત્ય હકીકત સ્વીકારે તે ય ભાગ્યશાલી ! ગમે તેટલા પૈસા હોય કે અમાપ બળ હોય પણ અવસરે તે આપત્તિમાંથી બચાવવા સમર્થ નથી બનતા. દુનિયામાં પણ કહેતી છે કે‘બળ કરતાં કળ ચઢ’ ‘જેની બુધ્ધિ તેનું જ ખળ.' મહાપરાક્રમી ચ'ડપ્રદ્યોત રાજાને શ્રી અભયકુમારે પેાતાની બુદ્ધિના બળે ઊભી પૂછડીએ ભગાડી મૂકયા. અને સસલાએ સહુને મારી નાખ્યું. તે નીતિ શાસ્રતુ. પણ હાન્ત પ્રસિધ્ધ છે. બુદ્ધિ પણ જો નિલ અને પરા રિસ્ક હોય તો કામની, બાકી આજના યુગને મુધ્ધિજીવી' યુગ કહેવાય છે પણ કામ તેના દુર્બુદ્ધિપણાના જ દેખાય છે. જેમાં સ્વા ંધતા જ નરી નીતરતી હાય, સદ્દગુણેાનું છડે ચાક ‘વસ્ત્રાહરણ' થતું હાય, લીલામ થતુ હોય તેને બુદ્ધિશાળી પણ કાણુ કહે ? પાપથી પાછા ફરવાનું મન હાય અર્થાત્ પાપભીરુતા હાય, સ્વાર્થ ગૌણ હોય, પરા સિકતા પ્રધાન હાય, ચંદનાદિની જેમ જાતે ઘસાઈને બીજાનું સારું કરવાની વૃત્તિ હાય તેવી બુદ્ધિ સારી કહેવાય. તેવી બુદ્ધિવાળા પેાતાની સાથે અનેકને સાચે ઉપકાર કરનારી બને, જેમાં બાહ્ય દેખાડાની, મલીન વૃત્તિએને પાષવાની વૃત્તિ પાપભીરુતા ન હાય, ‘ગુનેગાર’ છતાં ય ‘નિર્દોષતાના આંચળે એઢાતા હોય તેવાની બુદ્ધિની સાથે મળેલું ધન અને બળ પણ અનેકને માટે આપત્તિરૂપ બને ! પાપ કરવા છતાં ય નિમ ળ બુદ્ધિવાળામાં જ સાચા વિવેક જન્મે. તેવાને જ અન’તજ્ઞાનીઓની વાત ઉપર શ્રદ્ધા જની અને પછી થાય આચરણમાં મૂકે. તે જ આત્મામાની બુધ્ધિ અનેકના કલ્યાણની પથદર્શિતા બને. બુદ્ધિ બધાની પાસે છે પણ સ્વાર્થના ઘરની હાવાથી સાચા લક્ષ્યને સાધનારી નથી બનતી માટે આમહિતના લક્ષ્યવાળા બની, નિમ ળ-પટ્ટુ પ્રજ્ઞાના પ્રકાશથી અ ંત:કરણને નિહાળી, પરમાર્થ ને પામવાના પ્રાળ પુરુષાર્થ આદરી, આત્માની અને ત—અક્ષય ગુણલક્ષ્મીના સ્વામી અના તે જ જ મ'ગલ મહેચ્છા =પ્રજ્ઞાંગ. ORA
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy