________________
૫૪૪ *
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સેવન અને પરિગ્રહ જરૂરી લાગે છે તેવા પરિગ્રહ માટે ફાંફા મારનારા કેઈ પાપ જીવને જ હિંસા, જૂઠ અને ચોરીને ખપ બ કી રાખે ! વિષયને લઈને, વિષયના ભેગપડે છે. માટે વિષય સેવન એજ મોટામાં વટા ખાતર જીવ છે કે કાયને ભુકકો મોટું પાપ છે, તેના માટે જરૂરી એવો બોલાવે છે. તે પૃથ્વીકાયની, અપકાય ની, પરિગ્રહ પણ મોટામાં મોટું પાપ છે ! તેઉકાયની. વાઉકાયની અને વનસ્પતિકાયની
આ જગતમાં હજી હિંસા, જઠ અને હિંસા કર્યા વિના રહે નહિ. ત્રસજીની ચેરીને પાપ કહેનારા કદાચ મળશે. પણ હિંસા તે ઢગલાબંધ કરે. વિષય સેવન અને પરિગ્રહને પાપ માનવા જેને ધર્મ સમજાવવો હોય તે અધર્મ મોટેભાગ તેયાર બને ખરો ? તે બે પાપ સમજાવ્યા વિના ચાલે ? આ પાંચ મહાછે તેમ તમારા મનમાં પણ બેઠું છે ખરું ! પાપને અધર્મ ઓળખાવે તે દુનિયામાં આ બે ને પાપ ન સમજે તે હિંસા, ચેરી, કોઈ જીવ એ નથી કે ના પાડે ! નફફટને જૂઠથી બચવાને નથી.
છેડી દો. તે તે મા–બાપને ય મા-બાપ - હિંસા એવું પાપ છે કે જીવ માત્ર
કહેવા તૈયાર નથી. તેનાથી ગભરાય છે. હિંસાથી જનાવર
હિંસા, જૂઠ, ચેરી, વિષય સેવન અને
પરિગ્રહ તે અધર્મ જ છે. તે પાંચે મહાભાગે તેમ નહિ માનવ પણ ભાગે છે. હિંસા ખરાબ છે તે તે હિંસાની જરૂર કોને
પાપોને મનવચન-કાયાથી કરવા-કરાવવા પડે? ધેળા કપડામાં જૂઠ કેણ બોલે ?
અને અનુમોદવા રૂપે ત્યાગ કરવો તેનું નામ સફત પૂર્વક ચેરી પણ કોણ કરે ? સારા
જ ધર્મ છે. અર્થાત્ પાંચ મહાવ્રતો તે જ ગણાતા લોકો પણ હિંસા, જૂઠ, ચોરી કરે
જગતમાં ધર્મ છે. આમાં પણ કેઈ ના પાડી છે તેનું કોઈ કારણ શોધશે તે ખ્યાલ
શકે તેમ છે ? આપણે તે જગતના ચગાનમાં આવશે કે વિષય સેવનની ઈચ્છા અને તેના પૂરવાર કરી શકીએ તેમ છીએ કે, હિંસાદિ માટે જરૂરી પરિગ્રહ મેળવવો છે તે છે. તે અધર્મ જ છે અને અહિંસાદિ તે જ
ધર્મ છે!! વિષયને રસ અને પરિગ્રહની મમતા એવી છે કે બધા પાપ કરાવે છે. હિંસા, અઠવાડિક બુક રૂપે જૈન શાસન જૂઠ અને ચેરી એ ત્રણ તે અબ્રા અને
વાર્ષિક લવાજમ રૂ. ૪૦) પરિગ્રહનાં બચ્ચાં છે. જેને પરિગ્રહને આજીવન રૂ. ૪૦૦) લોભ છૂટે અને વિષયની વાસના માટે તે કદિ રખે ચૂકતા મંગાવવાનું આપના ઘરની હિંસા કરે ? કઈ મારવાની વાત કરે તેથી આરાધનાનું અંકુર બનશે. ગભરાનાર બીજાને મારવાની વાત પણ જૈન શાસન કાર્યાલય કરે? જૂઠ બેલે? ચોરી પણ કરે ? શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લેટ, આજે વિષયને પરવશ થયેલા અને
જામનગર