SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મગ્રંથમાં માંસ ખાવાનું કહ્યું નથી –બશીર અહમદ મસેરી (લંડનની મસ્જિદના પ્રસિદ્ધ ઇમામ માં રહેતા પ્રાણીઓએ એક-બીજાનું શોષણ અલ-હાફિજ બશીર અહમદ મસેરીએ નહિ કરવું જોઈએ. માણસ જાનવરોને ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસલ- ઉપયોગ કરે છે, કારણ કે એમાં માણસમાને શાકાહારી બનવાની અપીલ કરી જાતનું ભલું થાય છે. મનુષ્ય જાતિની છે. તેઓ શાકાહારી છે અને બીજાને શાકા- સમસ્યાઓ ભૌતિક કે આધ્યાત્મિક એણે હારી બનવાની પ્રેરણા આપે છે. કેઈ પણ જાતે ઊભી કરેલી છે. પ્રાણીઓ જાણી જોઈને ધર્મગ્રંથ માંસાહાર કરવાનું કહેતે નથી માણસને નુકસાન કરતાં નથી. તે પછી એમ તેમને કહેવું છે. “ઇસ્લામિક કન્સને માણસ શા માટે પોતાના સ્વાર્થ માટે ફેર એનિમલસ” નામના એમના પુસ્તકમાં પ્રાણીઓ પર અત્યાચાર કરે છે ? ધર્મની મુસ્લિમ ધર્મ પ્રાણીઓ પર દયા રાખવાનું દૃષ્ટિએ બલિ આપવાનો રિવાજ તદ્દન અકહે છે એનાં એમણે અનેક ઉદાહરણો વ્ય છે, છતાંય ધર્મને નામે બલિ ચઢાવટાંકયાં છે એમનું તો કહેવું છે કે મુસ્લિમ વામાં આવે છે. ઈસ્લામમાં પ્રાણીઓના બંધુઓ માર્ગ ભૂલ્યા છે. પ્રાણીઓ પર અધિકાર વિષે તથા માણસના એની સાથેના અત્યાચાર કરનારા માણસાઈને તે ભૂલે જ વ્યવહાર વિષે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. છે, પવરણને પણ નુકસાન પહોંચાડે છે. તેથી એમાં બીજા કેઈના મતની જરૂર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જઈ નથી. માત્ર મગજમાં જે બેટી માન્યતા ને પોતાના વિચારોને પ્રચાર કરવાનું તેમણે દૃઢ થઈ છે એને દૂર કરવાની જરૂર છે. નકકી કર્યું છે. ઇસ્લામના નામે પશુઓની ધાર્મિક કર્મકાંડથી દૂર રહેવાની પણ તેઓ હત્યા કરવી અને માંસ ખાવું અને તેઓ બહુ સ્પષ્ટ સલાહ આપે છે. તદ્દન અધાર્મિક માને છે. તેઓ કહે છે કે મૌલાના મલેરી શિક્ષિત મુસલમાન છે. મુસ્લિમ ધર્મમાં પ્રાણીઓ પર અત્યાચારની એમને હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, પંજાબી અને મનાઈ ફરમાવવામાં આવી છે. આ વિષય અરબી ભાષાનું સારું જ્ઞાન છે. પવિત્ર પર એમણે પુસ્તક લખવા માંડયું ત્યારે કુરાન એમને કંઠસ્થ છે. શાહજહાં મસ્જિએમના મિત્રોને ખૂબ આશ્ચર્ય થયું. એમણે દના એ સર્વ પ્રથમ નિયુકત થયેલા ઈમામ અહમદ બશીરને કહ્યું કે સિવાય આ બીજા છે. પ્રાણીઓ માટે એમના હૃદયમાં ખૂબ અનેક પ્રશ્ન મુસ્લિમ સમાજ સામે છે. હમદર્દી છે. એમને આત્મા એક પોકાર એના ઉકેલ માટે એમણે પહેલ કરવી જોઈ કર્યા કરે છે કે મુસલમાન ભાઈઓ માંસાએ. મલેરી સાહેબ માને છે કે આ દુનિયા- હાર ન કરે, એમની વાત હૃદય પૂર્વક સ્વીકારે.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy