SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અષાઢી ચેામાસીપની મહત્તા, -લે, ગુલાબચંદ ઢાકારભાઇ ઝવેરી મેક્ષ માગે જતા આપણે અટકાવ- સીનુ` મહત્વ વધારે કેમ ? જૈન શાસ્ત્રકારાએ નારામાં ચાર કષાયા પણ છે. (૧) અનંતાનું-કાળના વ્યવહાર ચૌમાસીથી જ રાખ્યા છે. બંધી કષાય. (૨) અપ્રત્યાખ્યાનીય કષાય. જેમ સ વતત્ઝરીપ`પ્રસંગે અટ્ઠમનું ( ૩ ) પ્રત્યાખ્યાનીવરણીય કષાય. ( ૪ ) નિધાન છે, તેમજ ચાતુર્માસિક પ્રસંગે છજ્જૂનુ વિધાન છે. અને તે ન કરે તેને માટે પ્રાયશ્ચિત છે. સવલન કષાય. હવે આ ચાર કષાયમાંથી ખસવા ચાર ચેાજના છે. અનંતાનુબંધી કષાય યાવજીવ રહે, પણ જો એ ચાકડી ખસી હૈાય તે, તા થયેલા કષાય વર્ષથી વધારે ટકે નહિ. બાર મહિના આગળના જુના કલેજે કષાયે। ખસેડવાની મર્યાદાના છેલ્લા સામુદાયિક દિવસ સ ́વત્સરી નકકી કરવામાં આવ્યા. અન'તાનું' ધી ચોકડીથી બચવા માટે સંવત્સરી પ છે, અને તે માટે સામુદાયિક આરાધના કરવા માટે એકજ દિવસ ભાદરવા સુદ ચોથ નકકી કરવામાં આવ્યા. અષાઢી ચોમાસીપની મહત્તા વધારે વિરાધનાથી બચાવવામાં છે. જીવ વિરાધનાથી ન ડરે તે જૈન શાના ? અને ચોમાસામાં તે વિરાધના પાર વિનાની થાય તેમ છે. જીવ વિરાધનાને ત્યાગ મુખ્ય છે. કર્માયે જે વ્રત ન લઇ શકે તે પન્નુ વિરાધનાથી તા ડરો, જીવની વિરાધનાથી ડરવુ' એજ સમૂચિંતનુ-જૈનનું લક્ષણ. ભલે શ્રી કૃષ્ણજી અવિરતિ હતા, અપ રાખાણી હતા, છતા પણ વિરાધનાથી ડરનારા તા હતા જ, તેથી ચોમાસાના ચાર માસ માટે તેમણે એક રાખેલા કેદખાર ભરવા નહિ” ત્રણ ખ'ડના સ્વામી, સેાળ હજાર મુકુટબધ્ધ રાજાના અધિપતિને ઉપાધિના પાર હશે? છતાં ચોમાસામાં થતી વિરાધનાની પરાકાષ્ઠાથી બચવા, દરબાર જેમ કાર્તિકી સુદ્ઘ ચઉદસ, ફાલ્ગુની સુદ ચઉદસ, અને અષાઢી સુદ ચઉદમ, એ ત્રણે ચાતુર્માસિકી સામુદાયિક આરાધનાના નિયત દિવસ છે તેમ. આ ત્રણે ચૌમાસી પવની આરાધના આત્માને અપ્રત્યાખ્યાની કષાયથી રાકવા માટે છે. પ્રત્યાખ્યાની કષાયથી ફેંકવા પ્રકૃખી-ભરવાનો પ્રતિબધ મૂકયા. પ્રતિક્રમણની ચેાજના. સજવલન કષાયથી રાકવા દેવસીરાઇ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, શ્રી પ્રતિક્રમણની ચૈાજના સમજી લેવી. જિનેશ્વરદેવનું નિત્યપૂજન, બ્રહ્મચર્ય, દાન, હવે ત્રણેય ચૌમાસીમાં અષાઢી ચૌમા-શીલ, તપ વિગેરે ધાર્મિક ક્રિયાઓ ચાતુ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy