SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ સોમવારું નામ-નિવમુહંગયારું સરઘસારારું ! सव्वन्नुभासियाई, भुवणम्मि पइट्ठिअजसाई ।। આ જગતમાં ખરેખર સાંભળવા એગ્ય શ્રી સર્વજ્ઞ ભગવંતના જ વચને છે. કેમકે કહ્યું છે છે કે–સાંભળવા એગ્ય શ્રી સર્વજ્ઞ ભગવંતના વચનો જ છે કેમકે, એ વચને નરલક- 5 છે દેવલોકનાં સુખના જનક છે પણ શિવસુખનાં જનક છે, તેમજ અર્થ સાર છે અને ત્રણે કે ભુવનમાં પ્રતિષ્ઠિત યશવાળાં છે.” કાનને ખરેખર સદુપયોગ પણ આ જ છે કે, ભગવાનનાં વચનેને સાંભળવા, તે ને ધમને ખરેખર પ્રાણ પણ શ્રી જિનવાણીનું શ્રવણ કરવું તે છે. શ્રી જિનવાણીનું શ્રવણ ન કરે તેને જ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ તેને સાચે વિવેક પેદા થાય. { જે ધર્માત્મા મારે મિક્ષ ક્યારે વહેલામાં વહેલો થાય એમ ઈચ્છે તેને શ્રી જિનછે વાણી સાંભળ્યા વિના ચેન જ ન પડે. શાએ તે કહ્યું છે કે-જ્યાં શ્રી જિનવાણી શ્રવણને ગ ન મળે ત્યાં ધર્માત્મા શ્રાવક વસે પણ નહિ. જે મોક્ષાથી આત્મા રોજ સાંભળે છે તેને મેક્ષ ન થાય ત્યાં સુધી દેવલેક અને મનુષ્યનાં સુખે તેને કેડ પણ ન મૂકે અને { તે આમ તે સુખને લાત માર મારતા જાય. અને મેક્ષ તરફ આગળ વધતું જાય. 4 મેક્ષના માર્ગે આગળ વધવાને ઉપાય જ્ઞાનીએ બતાવ્યું. તેને આદર કરે કે તિરસ્કાર છે તે સ્વયં પોતે નકકી કરી લે! –પ્રજ્ઞાંગ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy