________________
૫૦૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક).
નોમાં જ જીવતા થાવ તે ભવાંતરમાં મુજબ જીવવાનું મન થાય. એકવાર જે ભગવાનનું આ સાધુપણું સુલભ થાય અને આજ્ઞા મુજબ જીવન જીવાય તે આ સંસાર આ જન્મ પણ લેખે લાગે, જીવન સુંદર છૂટયે સમજો! આપણે આજ્ઞા પાલનના બને, મરણ સમાધિવાળું બને. ખરાબ પૂજારી બનવું છે. માટે મારી ભલામણ છે સંગોમાં સમાધિથી છવાય તે ય આત્માને કે તમે બધા જ જે આ જન્મમાં સાધુ થઈ લાભ જ થાય. આ વાત કેળવવા પ્રયત્ન જાવ તે તેના જેવું કલ્યાણકારી કામ કરે તે અમારે તમારે જે મેળ થયે તે એક નથી. પણ કદાચ આ જન્મમાં સાધુ સફળ થાય. આ વાત જે હૈયાથી કેળવાઈ ન થવાય તે તેની ભાવનામાં જ જીવન જાય તે મેક્ષ તે આ રહ્યો ! બહુ દૂર જીવી, સારી રીતે મરીએ તે અડધે સંસાર નથી !!
જીતી ગયા સમજો! જે જીવનમાં ધીમે - જ્ઞાનીઓ કહે છે કે-આ સંસારન ધીમે ભગવાનની આજ્ઞાને પ્રેમ જીવંત બને સુખ જ ભૂંડું છે. દુઃખ તે સૌ કોઈને અને સંસારનો રાગ છૂટી જાય, અનાસકત ખરાબ લાગે છે પણ સુખને ભૂંડું માનવા પણે જીવન જીવાય તે આ સંસારમાં મેટેભાગ-ધર્મ કરનાર પણ–તેયાર નથી. દુર્ગતિમાં લઈ જવાની શકિત નથી. સૌને આ સંસારના સુખને જે ભૂંડું ન માને આ સંસારને રાગ છૂટે અને આજ્ઞા ઉપતેને, ન ગમતું દુઃખ વારંવાર આવે જ. જેના પ્રેમ પ્રગટે, આજ્ઞા મુજબ શકય જીવન જે આ સુખ જ ભૂંડું લાગે તે તેના ઉપ- જીવી વહેલામાં વહેલા પરમ પદના ભકતા રનો રાગ છૂટે અને ભગવાનની આજ્ઞા બને એ જ શુભાભિલાષા.
જ શ્રી સંઘ સેવાનું ફળ સૂફી તાતિ જ ફીલિઝ , प्रीतिस्तं भजते मति: प्रयतते त लब्धमुत्कंठया ।। स्वः श्रीस्तं परिरब्धमिच्छति मूहर्मक्तिस्तमालोकते ।
यः संघं गुणराशिकेलिसदनं श्रेयोरुचिः सेवते ।। આત્માની સઘળીય ગુણરાશિના ક્રિડાના મહેલ સમાન, આજ્ઞા મુજબ જીવતા થતુ. વિધ શ્રી સંઘની જે કલ્યાણને ઈચ્છક સેવા કરે છે, આભ્ય તર ગુણ લકમીની સાથે બાહ્ય લક્ષમી પણ જાતે જ તેની પાસે આવે છે, દશે દિશાઓની કીર્તાિ તેને ઉતાવળથી આલિંગન કરે છે, પ્રીતિ તેને ભજે છે, સન્મતિ તેને ઉત્કંઠાપૂર્વક મેળવવાનો પ્રયત્ન કરે છે, સ્વર્ગની શ્રી પણ તેને ભેટવાને ઈચ્છે છે, મુકિનકન્યા પણ વારંવાર તેને જુએ છે,