________________
કાકા હાથf]ળી
"न हि मन्दोऽपि स्वाधीनममृतं परित्यज्य
गरलपानाय स्पृहयति ।" આ દુનિયામાં મુખમાં મુખ કે જડ એ પણ મનુષ્ય પોતાની ! ગક પાસે અમૃત હોય તે તેને ત્યાગ કરીને સ્વપ્નમાં પણ વિષપાનની આ
પૃહા કરતો નથી. તેમ આ સુભાષિતને ભાવ છે. - પણ દુનિયા તરફ નજર નાખીએ તે વિપરીત જોવા મળે છે. કારણ પિતાના સ્વાર્થમાં રકત લોકો આત્મહિતને માટે નિસંઘ મી દેખાય છે. ધર્મના વિષયમાં આજે બહુ જ ખરાબ હાલત છે. અમૃત સમાન શ્રી જિનધર્મની પ્રાપ્તિ થવા છતાં ય મોટે ભાગ
તેમાં પ્રમાદી અને બેદરકાર બન્યો છે અને વિષ સમાન સંસાર જ સુખ તરફ આંધળી દોટ મૂકે છે. તે જ્ઞાની પુરુના કથન પ્રમાણે છે
તેને જડ કહેવામાં સંકેચ કરવાનું કાંઈ કારણ છે ખરું ? “જડ કહેવા તે ગાળ નથી પણ તેની ચેતના માટેની પ્રેરણું છે તેમ સમજે
તો કાલથી સુધારે થઇ જાય છે તે જ્ઞાની પુરુષોના ચિંતનને સાર્થક ન કરી આ જમ ગુમાવવાને બદલે સફળ કરવાનો પુરુષાર્થ આદરે પર તે જ અપેક્ષા.
–પ્રજ્ઞાંગ