SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ગહેલી ગુરૂરાજ હતા સૂરિરાજ હતા, અમ આતમના આધાર હતા, ગુરૂરાજ ગયા સૂરિરાજ ગયા, અમ ધારાના આધાર ગયા. ૧ આગમ કમ શાસ્ત્રોના જ્ઞાતા હતા, હસ્તગિરિના ઉદ્ધારક હતા. વ્યાખ્યાન વાચસ્પતિ હતા, નવકાર મંત્રના સાધક હતા. વિજય પ્રેમસૂરિજીના શિષ્ય હતા, જેને જગતમાં પ્રસિદ્ધ નામે શ્રી રામચંદ્રસૂરિજી હતા, શ્રી સિદ્ધિસૂરિજીના પ્રાણપ્રિય હતા. ૩ કલિકાલે કલ્પતરૂ હતા, અંધકારમાં સૂર્ય સમાન હતા, શાસનદેવ સદા સુપ્રસન્ન હતા, સાતસે સાધુ સાધ્વીજીના સાથે વાહ હતા. રાજનગરે ચાતુર્માસ હતા, એ શાસનના શણગાર હતા, એવા ગુરૂજી જગમાંથી સીધાવી ગયા, જેન જગતમાં હાહાકાર મચી ગયા. ગામનગરે સમાચાર મળતા હતા, | સાંભળી સૌ સંઘ વિહરદ: અપાર હતા. ગુરુરામ અમૃત જિદ્ર, નમી સૌ જેન જૈનેતર ગાતા હતા, આંખમાંથી અશ્રુ વહેતા હતા. ૬ સંવત વીશ ચાર સાત વદી ચઉદસ અષાડે ગયા, શુક્રવારે રાજનગરે સ્વર્ગે સીધાવી ગયા. સી સંઘ સાથે ધનસુખ, વીરહ દુઃખથી રડતા હતા, જૈન શાસનમાં હાહાકાર મચા હતા. ૭ – ધનજીભાઈ સુખલાલ બારભાયા કારીયાણીવાળા મલાડ-મુંબઇ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy