________________
૫૫૨ :
'
પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂ. મ. સા. નાં (જેન શાસન અઠવાડિક)
બેંગ્લોર-પૂ. આ. શ્રી વિજય સ્થલ વાળા શ્રી કેશવલાલ ન્યાલચંદ પરિવારે ભદ્રસૂ. મ.ની નિશ્રામાં ૬૧ ઉપવાસ માસ- લીધો હતે. ખમણ વિ. ૮૦ ઉપર થયા બીજી પણ
ખ્યાવર- અત્રે પૂ. આ. શ્રી વિજય ઘણી તપસ્યાઓ થઈ તે નિમિત્તે ઉજવણીનો ભવ્ય મહોત્સવ યોજાયે હતે. ગુણરત્ન સૂ, મ.ની નિશ્રામાં ‘રે કર્મ તેરી ભાવનગર-કૃષ્ણનગર કે. સી. શાહ
ગતિ ન્યારીએ પુસ્તકની પરીક્ષા ૨૧૦૦
ઉપર સંખ્યામાં દેનાર પરીક્ષાથીઓ થયા બાલમંદિર નૂતન ગૃહમંદિરમાં શ્રી આદીશ્વર પ્રભુજીને પ્રવેશ કા. વ. ૩ રવિવાર હતા તેમાં પ્રથમ દશ વિ.ને ૨૦૦૧, ૧૦૦૦ તા. ૨૪-૧૧-૯૧ના પૂ પં. શ્રી સિદ્ધસેન ૧૦૦૦ એમ ૧૦ માને ૧૦૧ સુધી ઈનામ વિજયજી મ. પૂ. પં. શ્રી પુષ્પચંદ્ર વિ. મ. અપાયા હતા; પ્રથમ ઇનામ પ્રવીણાબેન આદિની નિશ્રામાં થયે.
હંસરાજ દેઢીયા મનફરા તથા ચંદ્રિકાબેન - નાકેલા અતિતીર્થ (દેવન હલી લહેરચંદ લાલન સાયન મુંબઈને મળ્યું હતું. બેંગલો૨)-અત્રે પૂ. આ. શ્રી સ્થૂલભદ્ર સૂ- વડાલા-સંબઇ-પૂ. આ. શ્રી વિજય મ. સા.ની નિશ્રામાં કા. વ. ૮ થી ઉપધાન ચંદ્રોદયસરીશ્વરજી મ. તથા પૂ. પં. શ્રી શરૂ થયા છે. પો. સુ. ૧૨ ના માળ થશે. કન દવજવિજયજી મ. ની નિશ્રામાં અને
પાયધુની મુંબઇ-શ્રી નમિનાથ ચાતુર્માસની સુંદર આરાધના થઇ તેઓશ્રીનું ઉપાશ્રયે મુ. શ્રી અભયચંદ્ર વિ. મ.ની ચાતુર્માસ પરિવર્તન કા. વ. ૧ શુક્રવારે નિશ્રામાં ૫૦ વર્ષે ચોસઠ પહોરી પૌષધ શાહ પાનાચંદ કચરા શેઠીયા તરફથી વાજતે થયા સિદ્ધચક્ર પૂજન વિ. પંચાહિક ઉત્સવ ગાજતે થયું પ્રવચન ગુરુપૂજન સંઘપૂજન ભા. સુ. ૧ થી થયે ચોસઠ પહોરી પૌષધ આદિ થયું, પૂ. શ્રી મુંબઈ માધુબાગ, સિદ્ધચક મહાપૂજન વિ ને લાભ મે બી. લાલબાગ ભવ્ય મહોત્સવ પ્રસંગે પધાર્યા છે.
દાન કયાં પણ નિષ્ફળ નથી. पात्रे धर्मनिबन्धनं तदितरे प्रोद्यद्दयाख्यापकं, मित्रे प्रीतिविवर्द्धकं रिपुजने वैरापहारक्षमम् । भृत्ये भक्तिभरावहं नरपतौ सम्मानपूजाप्रदं,
भट्टादौ च यशस्करं वितरणं न क्वाप्य हो ! निष्फलम् ।। સુપાત્રમાં અપાતું દાન ધર્મનું કારણ બને છે, અપાત્રમાં અનુકંપાને જણાવેલું છે, મિત્રને વિષે પ્રીતિને વધારનાર છે, શત્રુને વિષે શત્રુતાને નાશ કરવા સમર્થ છે, નોકર ચાકરને વિષે ભકિતને વધારનાર છે, રાજાને વિષે સન્માન-પૂજાને આપનાર છે, અને ચારણ-ભટ્ટોને વિષે યશને ફેલાવનાર છે. માટે આશ્ચર્યની વાત છે કે-વિધિપૂર્વક અપાતું દાન કયાંય પણ નિષ્ફળ નથી.