SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધકનું બહુમાન રાજકેટ વર્ધમાનનગરમાં જેને તપા- મુમુક્ષુ આત્માઓ પણ મેક્ષ પદ પામવા મચ્છ ઉપાશ્રયમાં બીરાજતાં પ. પૂ. આચાર્ય. ઉલ્લાસપૂર્વક આરાધના કરી રહ્યા છે. દેવ શ્રીમદ્દ પ્રભાકરસૂરીશ્વરજી તથા મુનિ. તેમનું બહુમાન કરી શ્રી સંઘે આનંદ શ્રીઓની નિશ્રામાં રવિવારે આરાધકોનું અનુભવ્યો હશે. તેમાં પટેલ તેજાભાઈ બહુમાન કરવામાં આવેલ જેમાં મુમુક્ષ ખીમાભાઈને નિયમ છે કે, દરરોજ સવારે આત્માઓની વિવિધ આરાધનાઓ જાગીને દેરાસરજીએ દર્શન કર્યા વગર ખાવું-પીવું ઉપસ્થિત ભાઈઓ તથા બહેનોમાં ધર્મો નહિ. તેમણે રાજ કેટથી સિદ્ધગિરિજી પદલાસ પ્રગટેલ હતો. આરાધનાઓમાં યાત્રા બે વખત કરી છે. તેમની ઉંમર ૮૧ છેલ્લા ૨૦ વર્ષથી ફકત પાંચ દ્રવ્યના વર્ષની છે. તે સિવાય બીજા એક લહાણા એકાસણું, નવજજીવ અવઠ્ઠના એકાસણા યુવાન સવાર સાંજ પ્રતિક્રમણ કરે છે. (જેમાં દરરોજ બપોરે ૩ પછી જ એકાસણું રણછોડનગરમાં સુમતિનાથ ભગવાનનું જેને દેરાસર ભાઈએ બંધાવેલ છે. રાજકોટમાં અને પાણી સૂર્યાસ્ત સુધી જ લઈ શકાય); રહેતાં જૈન તપાગચ્છ સંઘના ૩૨ ભવ્યા૨૬ વર્ષથી પોરસી પચ્ચકખાણે એકાસણું ત્માઓએ ઢક્ષા અંગીકાર કરેલ છે. જીવનમાં ૧૨૦૦ ઉપવાસ, ૪ લાખથી આરાધક ભાઈઓ તથા બહેનેનું બહુવધુ નવકાર મંત્રના જાપ, નવ લાખ માન શ્રી પ્રભુદાસ કરસનજી પરિવાર તરફથી લેગસ્સનો જાપ, ૩૬૦૦ ભગવાનની પ્રતિ- કરવામાં આવેલ. પૂ. આચાર્યશ્રીએ જણાવેલ માજીની પૂજા (બે વાર), ૨૧૦૧ એકાં કે, મિક્ષથી આત્માઓ માટે તપ ત્યાગ તરા આયંબીલ તપની આરાધના, નવપદની કઠીન નથી. સંસારના ભૌતિક સુખોના ૨૬ ઓળી ધર્મ ક્રિયા સહિત તેમાં કેટ ત્યાગ વગર આત્મ કલ્યાણ સધાતું નથી. લીક એળી અલુણી, ૧૦૮ અઠ્ઠમ તપની ૭ ઘર દેરાસર બે વ્યકિતએ દેરાસર આરાધના, કેઈપણ પ્રાણીથી ચાલતા વાહ- બનાવનારનું બહુમાન થયેલ. કુલ ૨૨૫ નને જીવનભર ત્યાગ વિગેરે. જેનેતર વ્યકિતનું બહુમાન થયેલ -: મનુષ્યનાં સાચાં આભૂષણે :सत्यं जीवेषु दया, दानं लज्जा जितेन्द्रियत्वं च । गुरुभक्तिः श्रुतममलं, विनयो नणामलंकाराः ।। હિત-મિત–પથ્થરુપ સત્ય બોલવું, સઘળાય અને વિષે દયાભાવ, સુપાત્ર દાન | લજ મર્યાદા, ઇન્દ્રિયને નિગ્રહ કર, સદ્ગુરુની ભકિત કરવી, નિર્મળ એવું જ્ઞાન, | યાચિત વિનય એ મનુષ્યનાં સાચાં આભૂષણ છે.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy