________________
૬૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧ આજ્ઞા વિરાધનાની સજા ભોગવવી પડી છે. તે વિશિષ્ટ શક્તિ જોઈએ ને ? - આજ્ઞા વિરાધનાના ફળ સ્વરૂપે જ ઉ૦ તમારી વાત સાચી છે. પરમાત્માની ભગવાન મહાવીર પરમાત્માના કાનમાં આજ્ઞાના અણિશુદ્ધ પાલન માટે વિશિષ્ટ ખીલા ઠેકવામાં આવેલા.
આત્મબળ/મનોબલની સાથે-સાથે વિશિષ્ટ કપિલને ઉન્માર્ગ ઉપદેશતાં કેટા શારીરિક બલ પણ જોઈએ. કેટિસાગર સંસાર વધાર્યો.
જો તમારી પાસે વિશિષ્ટ શારીરિક બલ - આજ્ઞા વિરાધનાના ફળ સ્વરૂપ જ ન હોય અને એ બલના અભાવને કારણે આદિનાથ પ્રભુને ગોચરીમાં ૪૦૦ દિવસનું પરમાત્માની આજ્ઞાનું પાલન સંપૂર્ણ ન કરી અંતરાય પડેલ.
શકતા હોય તે પણ તમારા હૈયામાં પર- આજ્ઞા વિરાધનાના પાપે જ અંધક- માત્માની આજ્ઞા પ્રત્યે ભારી બહુમાનભાવ મુનિની ચામડી ઉતારવામાં આવેલ. તે અવશ્ય હોવું જ જોઈએ. અને જે જે
- પૂર્વમાં આના વિરોધનાના પાપે જ આજ્ઞાનું પાલન કરવામાં પોતાની અસગજસુકૂમાલ, અર્ણિકા પુત્ર આચાર્ય મેતા- મર્થતા હોય એનું હયામાં ભારોભાર રજ મુનિ, સ્કંદિલાચાર્યના ૫૦૦ શિષ્ય, રંજ-દુ:ખતે અવશ્ય લેવું જ જોઈએ સુકેશલ મુનિ આદિ આદિ ઉપર મરણાંત અને જે જે આજ્ઞાનું પાલન કરતા ઉપસર્ગો આવેલ.
હાઈએ, એ આજ્ઞાઓના પાલનમાં હૃદયમાં પૂર્વ જન્મના તીર્થકરની આજ્ઞાની ઉત્સાહ હોવો જોઈએ. ઉદાસીનભાવ કે વિરાધનાના પાપે જ મહાસતી મદનરેખા, ઉત્સાહ વગર કરેલી પ્રભુ આજ્ઞાની આરામહાસતી સીતા, મહાસતી ઋષિદત્તા, મહા- ધના વિશેષ ફલદાયી બનતી નથી. સતી કલાવતી આદિના જીવન ઉપર મરણાંત આપણે આત્મા પણ અનંત ઉત્સભયંકર ઉપસર્ગો આવેલ.
પિણી–અવસર્પિણી કાળથી આ સંસારમાં આજ્ઞાની આરાધના એટલે સર્વોત્કૃષ્ટ રખડી રહ્યો છે અને નાના પ્રકારના ભામાં ઇનામ
અનેકવિધ યાતનાઓને સહન કરી રહ્યો છે. આજ્ઞાની વિરાધના એટલે ભયંકરમાં હવે જે એ ભવની રખડપટ્ટીમાંથી મુક્તિ ભયંકર સજા.
મેળવવી હોય તે મહાન પુણ્યના ઉદયથી શું જોઈએ છે તમારે ?
મળેલ આ માનવભવમાં પરમાત્માની આજ્ઞા નરકની ભયંકર સજા કે મુકિતની પ્રત્યે આજે જ પ્રીત જેડી દઈએ પરમાશાશ્વત મજા ?
ત્માની આજ્ઞાના રહસ્યને સમજવામાં | મુકિતની શાશ્વત મજા જ જોઈતી પ્રયત્નશીલ બની જઈએ. અને શક્તિ અનુહોય તે આજથી જે પરમાત્માની આજ્ઞાને સારે એ આજ્ઞાને જીવનમાં આત્મસાત કરવા પિતાના જીવનને પ્રાણ બનાવી દઈએ. કમર કસી લઈએ એમાં જ આપણાં - પ્રઆજ્ઞાના સંપૂર્ણ પાલન માટે આત્માનું પરમશ્રેય રહેલું છે.