SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ උපපපපපපපපපපපපපපපපපපපප6 છે “આણુ એ ધમે આજ્ઞા એ જ ધર્મ છે તું – પૂ. મુનિરાજ શ્રી રત્નસેન વિજ્યજી મ. ઉદયપૂર (રાજ) 0 පපපපපපපපපපපපපපපු0 ચૌદ રાજલોક સ્વરૂપ સમસ્ત વિશ્વના દુષ્કર્મના આચરણ દ્વારા પોતાના આત્માને સમસ્ત પ્રાણીઓ ઉપર તીર્થંકર પરમાત્માની ભયંકર દુર્ગતિમાં ધકેલવાની તૈયારી કરી આજ્ઞાનું શાસન ચાલી રહ્યું છે. દીધેલી, તેઓ પણ પ્રાયઃ એજ ભવમાં જે કઈ આત્માઓ તીર્થકરની આજ્ઞાની મુકિત સુખને પામી શક્યા– તેની પાછળ અવહેલના કરે છે, એ આત્માઓને કર્મ એક જ કારણ હતું કે તેઓએ પરમામહાસત્તા દંડ આપે છે અને જે આત્માઓ ત્માની આજ્ઞાને હૃદયપૂર્વક સ્વીકાર કરેલ. તીર્થંકરની આજ્ઞાને સમર્પિત રહી એ “ પરમાત્માની આજ્ઞાનું પાલન એ જ આજ્ઞાનું અણિશુદધ પાલન કરે છે, એ ખરેખર પરમાત્માની સાચી પૂજા અને આત્માઓને કર્મ સત્તા પણ વિશ્વના સર્વોચ્ચ સાચી ભક્તિ છે. માટે જ તે કલિકાલ પદ ઉપર પદાસીન કરતી હોય છે. સર્વજ્ઞ પૂજ્ય હેમચંદ્રાચાર્યજી ભગવંતે આ વિશ્વમાં તીર્થકર પદથી મહાન પણ પરમાત્માની સ્તુતિ કરતાં એ જ શ્રેષ્ઠ બીજું કઈ પદ નથી. એ પદની વાત ફરમાવેલ. પ્રાપ્તિ પણ તીર્થંકરની આજ્ઞાનું પાલન वीतराग ! सपय तिस्तवाज्ञापालनं परम् । કરનારને જ થાય છે. તીર્થંકરની આજ્ઞાને અધીન રહેનારને સમસ્ત પ્રકૃતિતંત્ર પણ જ્ઞાSS ટ્વિી વિરદ્ધિ ૨, અનુકૂલ બની જાય છે. એ વ્યકિતના શિવાય ર મવાય ર” આગમનની સાથે ષડુ ઋતુએ પણ એકી હે વીતરાગ પરમાત્મા ! આપની સાથે ફળી જાય છે. વૃક્ષો પણ એ પુણ્ય. પૂજા કરતાં પણ આપની આજ્ઞાનું પાલન વંત આત્માને નમન કરતા હોય છે. એ જ શ્રેષ્ઠ છે. આપની આજ્ઞાની આરા ભયંકરમાં ભયંકર પાપી આત્માઓ ધના જીવાત્માના મોક્ષ માટે થાય છે અને પણ જયારે તીર્થકરની આજ્ઞાની આધીન- આજ્ઞાની વિરાધના સંસારવૃદિધ માટે થાય છે. તને હર્ષપૂર્વક સ્વીકારી લે છે. એ સ્વીકારની આજ સુધીમાં જેટલા તીર્થંકર થઈ સાથે જ કર્મસત્તા પણ એમના ભયંકર ગયા છે, તેઓએ પણ તીર્થકર બનવાની ગુનાઓને માફ કરી દેતી હોય છે. પૂર્વાવસ્થામાં ભૂતકાળમાં થઈ ગએલા દરરોજ સાત-સાત માણસોની હત્યા તીર્થકરોની આજ્ઞાનું જ પાલન કર્યું છે. કરનાર અર્જુન માળી તથા રહિણેય ચર. તીર્થંકરના આત્માઓએ પણ જયારે જ્યારે ચિલાતી પુત્ર, તથા દઢપ્રહારી વિગેરે ભયં. પૂર્વમાં થઈ ગએલા તીર્થકરોની આજ્ઞાનું કર પાપાત્માઓ કે જેઓએ ભયંકર ખંડન કર્યું છે- ત્યારે તેઓને પણ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy