________________
: પેટ માટે-ધન માટે વિદ્યા ભણવી તે પાપ છે.
: સાચું-ખાટુ' સમજવા; સાચાને સત્કાર અને ખાટાંના ત્યાગ કરવા શિક્ષણ છે : આ વાત ભૂલાઇ ગઇ માટે આજે પ્રશ્ન છે કે,
કાણુ ચઢે ?
હિંસક અને જ'ગલી જનાવર કે શહેરી માનવ ? – પ. પૂ. આચાય દેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આવા લેાકેાએ મચાવ્યા છે. આ કારણે આ દેશના નીતિ નામના પ્રધાન ધર્મો નાશ પામી ગયા. અને માટો ભાગ આત્મા-પુણ્ય પાપ-પરલેાક અને મરવાનું પણ ભૂલી ગયા.
હવે તે સિંહનુ પેટ ખાલી થાય, તેને પેાતાનુ ભય જોઇએ એટલે જાગૃત થાય અને બહાર નીકળતા પહેલાં અવાજ કરે એટલે નાના-મોટાં જનાવર આજુબાજુ ચાલ્યાં જાય. સિંહ વગર અભિષેકના રાજા છે, તેને વનરાજ ’ કહે છે, તે બહાર નીકળે તા રસ્તા સાફ હાય. તેની સામે નાનાં નાનાં ક્ષુદ્ર જીવે આવે તે તે સામે પણ ન જૂએ, તમે બહાર નીકળી કશે જતાં હૈ। અને કાઈ પૂછે તા સાચુ' ખેલે ? તમારા બધા ગુણુ! આનાથી વિપરીત છે. તમારી તેા હડફેટમાં આવે તે મર્યા સમજો. તમે આ પરથી એક વાત નક્કી કરે કે, ‘જે મૂરખ હોય, અજ્ઞાન હોય, મીન સમજદાર હેય તેને મરી જઈએ પણ ઠગીએ નહિ,
અનંત ઉપકારી મહાપુરુષ એ આય દેશજાતિ-કુળના ઘણા મહિમા ગાયા છે. કેમકે, તેમાં જન્મેલાં લેકે આ સસ્કૃતિ જીવતા હતા. પાપથી દૂર રહે તેનું નામ આર્યાં, અને સારા માણસને જીવવાની જે રીતિ તેનું નામ સંસ્કૃતિ ! આ દેશાદિમાં જન્મેલાં જીવા જો પેાતાના સ્વભાવ ભૂલે અને ઊંધે માર્ગે ચાલે તે તેને કેાઈ પશુ સાથે પણ સરખાવી શકાય નહિ. પશુ પણ રૂયિાદ કરે કે, આવા માનવ સાથે મને કાં સરખાવે છે ? લેાકમાં પણ કહેતી છે કે ' વટલાયેલી બ્રહ્મણી તરકડીથી ય ભૂંડી.' સારા માણસે બગડે પછી તેના દુરાચરણની વાત કરવા જેવી રહે નહિ.
6
તમે બધા સિંહને આળખા છે. જ'ગલી જનાવરોમાં જાત હોય છે. સિ'હુ એ જ'ગલી જનાવર છે, હિંસક છે છતાં તેનામાં જે ગુણ છે તે આજે શેાધ્યા જડતા નથી. સિંહનું પેટ ભર્યું હાય તા તે પોતાના જે સ્થાનમાં પડયા હોય ત્યાં આંખ સરખી ઊ'ચી કરતા નથી. પેટ ખાલી થાય પછી વાત, આજે દુનિયામાં વધારેમાં વધારે અન્યાયાદિ પાપૈ। ખાલી પેટ વાળા કરે છે જેના પેટ અને પટારાં ય ભરેલા છે તે કરે છે? આજે દુનિયામાં વધારે ઉપદ્રવ
આજના મોટા ગણાતાઓએ જે ઉલ્કા પાત મચાવ્યા, નાનાને જેરીતે પાયમાલ કરે છે તેનું વણુ થઈ શકે તેમ નથી. આજે દુ:ખીને કાઈ ખેલી નથી. દીનઅનાથને કાઈ ધણી નથી. તેમને તા કરે
ચઢાવાય છે.