SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ અંક ૧૮+૧૯ ] [સંયમ અનુમોદન મહત્સવ વિશેષાંક : ૫૦૩ છે. આવા મહોત્સવે જોતા જોતા કંઈકના આજની મોંઘવારી, બેકારી, હાડમારી, જીવન પરિવર્તન બની જાય છે. તેમાંથી દર્દો, દવાઓ વધવામાં કારણભૂત માનવીએ હારબંધ સત્કાર્યો સર્જાતા રહે છે. અજ્ઞાન જીવનમાંથી તપ-ત્યાગ, સંયમ ઉપરને લોકે, નાસ્તિકો આવા મહેન્સને “ધનને પ્રેમ ઘટાડી દીધો છે. પરદેશના કચરા ધુમાડે માનતા હોય છે. તે તે નથી ઘરમાં ઘુસાડી આપણે મલકાઈએ છીએ, વિચારતા કે અબજો રૂપિયા માનવીઓને બેટા વૈભવી સાધનાની પાછળ, પાગલ બરબાદ કરે તેવી તરફ ખર્ચાય છે તેનું બની ગયા છીએ. આ દેશ પાસે પોતાને શું? ચારે બાજુ નાસ્તિકતા, દુરાચાર, જબરજસ્ત સંસ્કાર વારસે છે. ભંગાર વ્યસને, ફેશને, ગુંડાગીરી, દાદાગીરી ફેલાઈ વાંચન વિચાર, વધતા જાય છે. સુંદર શિષ્ટ છે. તેમાં જે સારા માણસે જોવા મળતા સાહિત્ય વિચારના ગ્રંથને ગ્રંથાલયમાં હોય તે તે આવા મહાપુરુષના કારણે છે. ઉધઈ ખાઈ રહી છે. - મંદિર-મહાપુરૂષને કારણે ઃ અધ્યા- સમજદાર માનવીઓએ આવા પ્રસંમની ભાવના થોડી ઘણી જીવતી રહી છે. ગને પામી જીવનમાં ઈન્ટ્રોસ્પેકશન’ આત્મપૂજા, ભાવનાઓ સાંભળવાથી જીવોની નિરિક્ષણ કરવું જોઈએ. જીવનનું પરિવર્તન ધર્મ શ્રદ્ધા વધુ દઢ બને છે. મહાપુરૂએ કરવું જોઈએ. માનવ જીવન ઘણું કિંમતી - થેડામાં ઘણો સાર ભરી દીધો હોય છે. છે. તેને કાગળની પસ્તી જેવું બનાવવું તે માનવીના દુઃખનું મૂળ 'આત્માનું ચગ્ય નથી. ચારે બાજુ વ્યસનની અંદર અજ્ઞાન છે. હું કેણું . કયાંથી આવ્યો? પ્રજા ડુબી રહી છે ત્યારે જાગૃત માનવીઓએ હું શું કરું છું ? મારે શું કરવું જોઈએ? ઉચિત પ્રયત્ન કરવા બધું કરી છૂટવું જોઈએ. મારે મરીને એક દિવસમાં કયાંય ચાલ્યા જગતમાં કેટલાક માનવીઓ જોવે છે જવાનું છે. આ વિચાર આજે મોટા ભાગના પણ તેને અંદરને માણસ મરી ગયો હોય . માનવીમાંથી મરી ગયા છે. છે. સ્મશાનમાં મરી ગયેલા માનવીને દુનિવિશ્વને કઇપણ બુદ્ધિશાળી માનવીયાને ગમે તે હેકટર કે દવા બચાવી જૈન દર્શનના જીવ વિચાર, નવતત્તવ અને શકતી નથી. તેમાં કેટલાંક માનવીઓના જીવ. કમગ્રંથને સારી રીતે અભ્યાસ કરે તે નમાં દુર્ગણે દોષે વ્યસને એવી પરાકાષ્ટાએ તેને એવી શ્રદ્ધા થઈ જાય કે પાપ કરવા પહોંચી ગયા હોય છે. જેને બચાવવાનું જેવું નથી. ધર્મ જ કરવા જેવું છે. આજે અશક્ય બની જાય છે. તેવાઓ વગર પણ એવા સંયમધર યુવાનો અને યુવતીઓ એકસીજને ઓકસીજન ઉપર જીવતા હોય છે. છે જેઓએ કહેવાતી જગતની ઉંચામાં મહાપુરૂષો પાછળ જેટલું કરીએ તેટલું ઓછું ઉંચી ડીગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી તેવી તક છે. વધુને વધુ આત્માઓ આવા મહાપુરૂષને લાદી ડીગ્રીઓને ફગાવી દઈ જૈન સાધુપણું એાળખી જીવન ધન્ય બનાવવા પ્રયત્નશીલ સ્વીકાર્યું છે. બનતા હોય છે.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy