________________
૪૪૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પુરૂષનાં આ વચને કેટલાં પ્રાણભૂત, સચોટ, દષ્ટિથી જેવાએલ નથી. માત્ર વસ્તુ-સ્વભાવ વજનદાર તેમજ અસર કારક છે, તેને તથા કર્મની વિચિત્રતાને વિચાર કરી જેને પણ જાત અનુભવ કરવો હોય, તેણે ભગવાનનાં નયનકમળ સદા સમભાવે હંમેશા નિયમિત પણે શ્રી જિનમંદિરે રહેલાં છે. નયન દ્વયને કેટિશઃ ધન્યવાદ. જવાનું વ્યસન પાડવું જોઈએ. ચાખ્યા - આ બંને કાન વડે વિચિત્ર પ્રકારની શિવાય વસ્તુને સ્વાદનો અનુભવ ભાગ્યે જ રાગ-રાગણીઓનું સરાગપણે શ્રવણ થએલ થાય છે. તેમ જાતે શ્રી જિનમંદિરે જવાનું નથી. પણ સારા કે નરસા, ભલા કે બુગ, વ્યસન પાડવાથી જ ઉકત વચનની જેવા શબ્દો કાને પડયા, તેવા રાગદ્વેષ યથાર્થતાનો અનુભવ થાય તેમ છે. રહિતપણે સંભળાયા છે. - શ્રી જિનમંદિરમાં જઈને જગપતિ શ્રી
મારા નાથના આ પુણ્ય દેહથી કે ઈપણ જિનેશ્વરદેવની પ્રતિમાને દેખતોજ ભાગ- જીવની હિંસા કે અદત્ત ગ્રહણ આદિ દોષ વાનના ગુણે યાદ આવે છે. ભાવિકે
સેવાયા નથી. પણ કેવળ જીવદયા માટે તે ગુણની ગંગામાં આ રીતે સ્નાન કરે છે. સર્વને સુખ ઉપજે તેમ તેનો ઉપયોગ
અહે! આ પ્રભુજીનું મુખ કેવું થયે છે. ગ્રામાનુગ્રામ વિહાર કરી અનેક સુંદર છે કે જેના વડે કાઈના પણ અવર્ણ જીના સંસારના બંધન તેડાવ્યા છે તથા વાદ બોલાયા નથી. હિંસક, કઠેર કે મૃષા સર્વકર્મને ક્ષય કરી કેવળજ્ઞાનાદિ પ્રગવચન જેમાંથી કદી નીકળ્યું નથી. તેમાં ટાવ્યા છે. રહેલી છહુવાથી રસનેન્દ્રિયના વિષયનું
પ્રગટ ૧૦૦૮ લક્ષણવાળા અને કદી પણ રાગ દ્વેષથી સેવન કરાયું નથી.
અત્યંતર અનંત ગુણવાળા આ શ્રી જિનકિન્તુ તે મુખ દ્વારા દેશના આપી, અનેક ભવ્ય
રાજ, નિપ્રયજન ઉપકારી તથા સમસ્ત જીને સંસાર–સમુદ્રથી પાર ઉતારેલા છે.
જગતના નિષ્કારણ બંધુ હોવાથી તેમને માટે તે મુખ સહસ્રશ ધન્યવાદને પાત્ર છે.
અસંખ્યવાર ધન્યવાદ છે.” ભગવાનની આ નાસિકા દ્વારા દુર્ગંધ
સમ્યકત્વની પ્રાપ્તિ, દઢીકરણ, અને કે સુગંધરૂપ ધ્રાણેન્દ્રિયના વિષયને રાગ અગર દ્વેષપૂર્વક ઉપભેગ કરાએલો નથી.
ખીલવટ માટે, પ્રતિમા પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા માટે તેને લાખો વાર ધન્યવાદ.
પેદા કરનાર, પ્રતિમા પૂજન ગ્રંથ,
અક્ષરશઃ ધ્યાનપૂર્વક વાંચી, એના ઉચ્ચતમ આ નયન કમળ તે કેવા નિલેપ છે
આદશને, આત્માનો આરિસે બનાવી, સી કે જેના દ્વારા પાંચ વર્ણરૂપ વિને
ભવ્યાત્મયાએ નિજનું શ્રેયસ્ સાધો એજ ક્ષણવાર પણ રાગ અગર શ્રેષપૂર્વક ઉપ
નયામક ભલામણું. ભંગ થએલે નથી. કોઈ સ્ત્રીની તરફ મોહની દૃષ્ટિથી કઈ શત્રુની તરફ હેવની