SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પારમેશ્વરી પ્રતિમા -પ્રેષકે પૂ. સુ. શ્રી ભુવનચંદ્ન વિજયજી મહારાજ જ્યાતથી જ્યાત પ્રગટે. કેવળજ્ઞાનની સર્વાંગી સંપૂણ્ યાત પ્રગટયા પછી જ તીર્થંકર પરમાત્માએ તીર્થ સ્થાપના, વિશ્ર્વતારક દેશના આદિ પ્રવૃત્તિ કરે છે. વાતની સૂત્ર-આગમેની હારમાલા અને તેના પાઠાથી સમૃદ્ધ બનાવી, એકે એક છણાવટ સૌમ્ય ભાષામાં પણ સચેટ દલીલ તર્ક અને ન્યાયથી કમાલ રીતે કરી છે. અભિમુખ બનવા માટે અગમ્ય ઉપદેશવાણી ઉચ્ચારતાં મૌન પુસ્તકા છે. વિશ્રાદ્ધારક અરિહ`તાના અસ્તિત્ત્વકાળે અને વિરહકાળે સ્થાપના નિક્ષેપે અપરંપાર શિવ-કલ્યાણ અને સમૃદ્ધિને આપનાર બંને છે. સ્મૃતિ' એ સાક્ષાત્ મુક્તિમાક્ષના જ સાકાર આયના છે. શ્રી જિનબિંબમાં જ આત્માનું શુદ્ધ સ્વરૂપ થઈ શકાય છે. આવા અનેક ભાવાને, અનેાખી રીતે પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી ગણિવરશ્રીએ (પૂ. પા. શુ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રૌઢ-હિકૂટ છે. જ્ઞાની શિષ્યશ્રી) પ્રતિમા પૂજન” સૈદ્ધાંતિ ગ્રંથમાં ગુંથી લઇ, મહાપ્રશ્નને શાણી, શાનદાર ધારાવાહી ભેટ આપેલી છે. તેઓશ્રીમાં રહેલ વાભાવિક ગુણાનુ રાગના પરચા આપતા લખે છે કેઃ- શ્રી જિનમંદિરના મહિમા વધુ વતાં એક વિદ્વાન પંડિતે ખરૂં જ કહ્યું છે કે શ્રી જિનમદિરાએ વિકાસ માર્ગોને અનભિમુખ પ્રાણીને ભૂલા પડેલા ભવાટવીના મુસાફરોને માર્ગ બતાવવા માટે એ દીવાદાંડીઓ છે. આધિ વ્યાધિ અને ઉપાંધિના ત્રિવિધ તાપથી બન્યા અન્યા આત્માઓને વિશ્રાંતિ લેવાનાં એ ઉત્તમ આશ્રય સ્થાને છે. કમ અતે માહના હુમલાઓથી ઘવાએલાં દિલને રૂઝ લાવવા માટે એ સ`રાહિણુંી ઔષધિઓ છે. આપત્તિરૂપી પહાડી ભેખડા વચ્ચે અને ભાંખરાએમાં ઘટાદાર છાયા વૃક્ષ છે. દુઃખરૂપી સળગતા દાવાનળમાં શીતળ ભવરૂપી ખારા સાગરમાં મીઠી વીરડી છે. સંતાના જીવન પ્રાણ છે. ના માટે એ અમેાધ શાસન છે. ભૂતકાળની પવિત્ર યાદ છે. વર્તમાન કાળના આત્મિક વિલાસભુવના છે. ભાવિકાળનાં ભાથાં છે. સ્વગની સીડીએ છે. મેાક્ષના છે. નરકના માર્ગમાં જતે જીવને વવા દુર્ગમ પહાડા છે. અને તિય ચ ગતિના દ્વારાની આડે એ મજબુત અળાએ (આગળા) છે.” પૂ. પન્યાસજી ।તે લખે છે-પડિત સ્થ ભા અટકા
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy