________________
પૂજ્યપાદ પરમશાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ આચાય . દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજ સાબરમતી ચાતુર્માસ અથે પ્રયાણ કરતાં શ્રી વિજય દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરેથી સપરિવાર વિહાર કર્યા તે પ્રસએ...
4) વિહાર વેળાએ વિનતિ
5
(રાગ– હે સાહેબજી પરમાત્મ પૂજાનું ફળ મને આપે...) હે સૂરીશ્વરજી વિહાર વેળાએ સંધની વિનતિ સ્વીકારો, હે સાહેબજી ચૈામાસું કરી જ્ઞાનમંદિર વહેલા આવજો... પ્રેમસૂરીશ્વર છે જેના ગુરૂરાયા, પટ્ટધર રામચન્દ્રસૂરિશયા, ગચ્છાધિપતિ પદે સહાયા...
ખંભાત ચાતુર્માસ પૂર્ણ કરી, સ્વાસ્થ્ય કાજે આવ્યા ગુરૂ રાજનગરી, નવર ગપુરામાં સ્થિરતા ધરી.... પુણ્ય પુરૂષના પગલામાં જાદુ ભર્યાં, નવર ગપુરાને રચ કર્યાં, અભૂતપૂર્વ થયા ફેઈ ધર્મ કાર્યાં... ગુરૂ દિક્ષા દિવસ અહીં ઉજવાયા, અઠ્ઠમતપની થ તપસ્યા, આગમ વધાડા સાહાએ....
જિન ભક્તિ મહાત્સવ કેઇ મંડાયા, નરચન્દ્વ–હેમભૂષણ પદસ્થ થયા, ચૌદ દીક્ષા મહાત્સવ ત્યાં ઉજવાયા... અતુલભાઈની દીક્ષાના ડ ંકા વાગ્યા, તેના પહેા જગમાંહી ગાયા, જૈન-જૈનેતર જોતાં નાચ્યા...
કાટીપતિના નખીશ વરધાડું કે ચાભતા, સાત ગજરાજ 'બાડીથી દાન દેતા, ય હાથે સમૃદ્ધિ છેડતા હતા...
સહુ ટીકી ટીકી એને શ્વેતાં હતાં, ધન્ય ધન્ય છે' કહી હાથ ખેડતા અવસર આવા કયારે આવે ? ભાવ ભાવતા હતા... નવકારશીમાં ઘેબરના ભાજન કર્યાં, ઢ લાખ સહુધીના બહુમાન જિનભક્તિમાં દીવડા ઘીના કર્યા...
સ્ટેડીયમનુ દ્રશ્ય અનેાખું હતું', સહુ ીક્ષાના ગુણગાન ગાતું હતું, શાન હૈયામાં વસાવતું હતું... શાંતિનગરમાં આળી કાજે આવ્યા, નવપદ મહીમાને સમજાવ્યા, કેઈ વ્રત નિયમ જીવન સાન્યા... જૈન નગરે દીક્ષાથી સન્માન કર્યું, ભવ્ય વધેાડાનુ આગાજન ધર્યું, માધિબીજનું જીવનમાં વાવેતર કર્યું ...
એ ટેક.
હું સાહેબજી...૧
હું સાહેબજી...૨
હું સાહેબજી....૩
હૈ સાહેબજી...૪
હે સાહેબ...પ
હે સાહેબજી...
હૈ સાહેબજી...૭
હતા,
હે સાહેબજી...૮
2
કર્યાં,
હૈ સાહેબજી...૯
સાહેબજી...૧૦
હૈ સાહેબજી...૧૧
હું રાહમજી....૧૨