________________
તા. ૫-૧૧-૧ વર્ષ-૪ અંક-૧૩
* ૪૧૭
એ જ વાત્સલ્ય એમણે વિરોધીઓને પણ આપ્યું. એમણે જીવનમાં સત્ય ખાતર અનેક સંઘર્ષોને હસતે મુખે સામને કર્યો અને સત્યની સેએ સો ટકા જાળવણી માટેના પ્રબળ પ્રયત્ન કર્યા. આ સંઘર્ષો પણ એમણે પિતાને માટે નહીં પણ સત્ય માટે જ વેઠયાં છે. એ સત્યને જ પોતાનું માનતાં. જાણે કે સત્ય જ એમને આત્મા હતે. આયુષ્યની છેટલી પળ સુધી એમણે સત્યને પકડી રાખ્યું. પ્રશંસા કરનાર આવે કે નિંદા કરનારા આવે.બંનેને તેઓ શ્રી સત્યની જ વાત કરતા. મોક્ષ એ પણ પરમ સત્ય જ છે ને?
છેલ્વે સાબરમતીના ઐતિહાસિક ચાતુર્માસ-પ્રવેશ પછી ટૂંક સમયમાં તબિયત બગડતાં, ખાસ સારવાર માટે એમને પાલડી “દર્શન' બંગલે લાવવાનું થયું. તબિયત જેમ જેમ અસ્વસ્થ થતી ગઈ તેમ તેમ તેઓશ્રીજીની જાગૃતિ વધુને વધુ સબળ થતી ગઈ. અંતેવાસી સાધુઓ સમાધિ અપ્યાનો સંતેષ ભલે મેળવી શક્યા. પણ એમના અંતરાત્મામાં રહેલી ઉચતમ સમાધિ તો છેલ્લી પળ સુધી વર્ધમાન જ હતી. વિ. સં. ૨૦૪૭ ના અષાઢ વદ ૧૪ ના દિવસે તેઓશ્રીએ પૂર્ણ સમાધિ સાથે અતિમ શ્વાસ મૂકો અને સમસ્ત જૈન સંઘે ધરતી–કંપને આંચકે અનુભવ્યું. | પૂજ્ય પાદશ્રીજીએ જે આદર્શો આપ્યાં છે, જે ભાવનાઓ સેવી છે, તેને જીવનમાં ઉતારીને તેઓ શ્રીજીના પગલે પગલે ચાલીને આપણે આપણે ઉદ્ધાર કરી શકીએ એવી આશા રાખીએ.
[ અનુ. પાન ૪૧૨ નુ ચાલુ ] વાડીને માલીક ભટકાતું નથી ત્યાં સુધી આ વાત આજે એટલા માટે યાદ
છે, તે “ક૯પ છાપ” શેરડી એને મીઠી લાગે આવે છે કે શાસ્ત્ર અને સ્વછંદતા જ્યારે
છે. પણ ભૂલેચૂકે કેક વાડી માલીકે જે સામ સામે આવે છે અને શાસ્ત્રને સાચ
9 ભટકાય ગયે તે? આવા માણસોને સીધા વવા જાય તે રવછંદતા બળ કરે, સ્વ
કરવા માટે “ડુબકી મરાવનાર કેક માણ
* સની તાતી જરૂર છે. રાહ જુએ, કેક છંદતાની તરફેણ કરે તે શાસ્ત્રનું ગૌરવ મળી રહેશે ! ન જળવાય, આવી સ્થિતિમાં માણસ મૂકાય જાય ત્યારે એ પણ આ જ સન્યાસીનું
સૂચના પુનરાવર્તન કરે છે. પોતાની વછંદતા
આ દિવાળીની રજાઓ હોવાથી આ પિવાય તેવા પ્રકારની કલપો ઘડે છે. અને અણસમજુ વર્ગની અંદર “કલ ઘડીને
પછી તા. ૧૨-૧૧-૯૧ નો અંક
બંધ રહેશે અને તા. ૧૯-૧૧-૯૧ કામ કરીએ તે તે શાસ્ત્રીય ગણાય એવી જ
ને અંક નં. ૧૪+૧૫ સંયુક્ત ભ્રામક માન્યતા ઉભી કરીને પોતાનું “ગતકડું આગળ વધારે છે. જ્યાં સુધી .
અંક તરીકે પ્રગટ થશે.