________________
૪૧૦ *
': શ્રી જૈન શાસન (અઠવાડિક) ફરિયાદના સૂરમાં પણ દુનિયાને મહાસત્યને દેવની આજ્ઞા મુજબ મનને શુભવિચારોમાં સંદેશ સંભળાવી શકે છે.
રેકી રાખવું એ જ શ્રેષ્ઠ અને શ્રેયસ્કર શ્રી આનંદધનજી મહારાજના શબ્દો ઉપાય છે. આ ઉપાયને દઢતાપૂર્વક વળગી બીજા માણસના મનની વિચિત્રતા કરતા
રહેનાર માણસ એક દિવસ જરૂર મનેપણ પિતાના મનની વિચિત્રતા પ્રત્યે ફરિ. યાતનાથી સંપૂર્ણ મુક્ત બની શાશ્વત સુખને
અનુભવ કરી શકશે. યાદી સૂર રજુ કરે છે. એમાં રહેલું મહાસત્ય એ છે કે મનનું જતન કરવું ખુબ
- વનરાજી – જ કપરૂ કામ છે. મનને પંપાળવાથી તે મન માકડુ વનવાસ ભમતુ, તે વધારે તેફાને ચઢે છે. મનને પંપાળીને વશ કરી ઘર આણીએ. રાખવાથી કે તેના કહ્યા મુજબ ચાલવાથી
મન એક માકડુ (વાંદરા) છે. મન કયારેય કાબુમાં આવતું નથી. એને
એને પૌગલીક વાસનાના જંગલમાં
ભટકવાની બૂરી આદત છે. કાબુમાં રાખવાનું એક માત્ર ઉપાય છે તેને
સમજુ આત્માઓએ નિગ્રહ ! અને તેનું જ નામ મનનું ખરું મનને વશ કરીને આમિક ગુણેમાં જતન કહેવાય છે ! મનેનિગ્રહ માટે જે સ્થાપન કરવું જોઈએ. તે ઉપાયમાં ફસાયા વિના શ્રી જિનેશ્વર -કવિવર શ્રી શુભવીરવિજયજી મ.
વિશ્વકર્મા વિજયતે 5 શ્રી વિશ્વ કર્મા આર્ટસ : છે. મોતીભાઈની કુંડી પાસે, ખારવા ચકલા રોડ, જામનગર-૩૬૧૦૦૧
જૈન દેરાસરના ઉપકરણે સાધના માટે લખે વ્યાજબી ભાવે અને સમયસર સારું કામ કરી આપશું
નેવેન્ટી-ડીઝાઈને, સુંદર કેતરકામ આકર્ષક રચના
એ અમારી ખાસ વિશેષતા છે રથ માટે સ્પેશ્યાલીસ્ટ