SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ [ કહેતા જ નથી, શાસ્ત્રકારે એમ જરૂર કહે છે કે દુનિયાદારીના સુખની સિદ્ધિ પણ ! ધર્મ દ્વારા જ છે-એમ કહેવામાં વસ્તુસ્વરૂપનું વર્ણન માત્ર છે. પણ તે માટે ધર્મ | ન કરવો જોઈએ એવું વિધાન એમાં નથી. દુનિયાદારીના સુખ માટે ધર્મ કરવાની વાતને છે જ્ઞાનિઓ સ્પષ્ટ નિષેધ કરે છે અને મોક્ષના ઈરાદે અથવા તે કહો કે-નિરાશેસ ભાવે ધર્મ કરવાનું જ જ્ઞાનિએ વિધાન કરે છે. છે આવી રીતિએ શાત્રે ફરમાવેલી વસ્તુના રહસ્યને તારવવા જોગી તાકાત અને વિવેક છે જેનામાં ન હોય તેવા મુનિને ઉભાગે દેશક બનતા વાર ન લાગે. એ સીધે જ પ્રશ્ન ૧ કરે કે-“અર્થ કામ માટે પણ ધર્મ જ જરૂરી છે, ધર્મ વિના અર્થ કામની પણ પ્રાપ્તિ છે. નથી એમ જ્યારે જ્ઞાનિઓ કહે છે, તે પણ અમારાથી-અર્થકામ માટે પણ ધર્મ કરે છે છે જોઈએ—એ ઉપદેશ કેમ ન અપાય ?” આજે પણ પ્રશ્ન ઉભું કરીને ભદ્રિક જનઆ સમુહને અર્થ-કામ માટે ધર્મ કરવાને ઉપદેશ દેનારા ઉન્માર્ગદેશક આજે નથી એમ ? છે નહિ. “અર્થ કામ અનર્થભુત છે. ધર્મ, અર્થ કામ માટે ન થાય. ધર્મ એ મેક્ષનું S. હું સાધન છે. સાચું સાધ્ય એક માત્ર મેક્ષ છે. મોક્ષના સાધનને જ મેક્ષ દૂર રાખવામાં ન છે વાપરો. સંસાર કાપનાર ધર્મને સંસાર વધારનાર ન બનાવો.”—આ વિગેરે ખાસ વિચાR રવા જેવી વાતને એ વિચારે જ નહિ. અર્થ કામ, ધમથી જ સાધ્ય છે એની ના નથી. અર્થકામ પણ ધર્મ વિના મળે જ નહિ એ એકકસ છે. અર્થકામની પ્રાપ્તિનું પણ કારણ ન ધર્મ જ છે. આવું આવું વર્ણન પણ શાસ્ત્રોમાં જરૂર આવે છે અને આ પ્રકારના વર્ણન છે અને તેના રવરૂપે સ્વીકારે ત્યાં સુધી વધે નહિ, પરંતુ તેના સ્વરુપે ન સ્વીકારે અને ઊંધી રીતિએ સમજે તે સહેજે ઉમાર્ગદશક બને. “અર્થકામ માટે પણ ધમ જરૂરી છે છે.”-એમ જ્ઞાનિઓ જરૂર કહે. પણ “અર્થકામ માટે ધર્મ કરે તે ય સારું છે'-એમ ર જ્ઞાનિઓ કહે જ નહિ. અર્થ-કામથી મુકાવનાર સાધનને જ જે અર્થ કામ માટે સેવાય, તે પછી બાકી શું રહે ? છે આટલું સ્પષ્ટ છતાં, શાસ્ત્રના રહસ્યને નહિ પારખી શકનારાઓ, શાસ્ત્રકારના નામે પણ ઊંધી વાતે કરે, તે તેમાં નવાઈ પામવા જેવું નથી. ભણી-ગણીને પોપટ બની ? { જવું એ જુદી વાત છે અને અંદર રહેલા રહસ્યને તારવવાની તાકાત આવવી એ જુદી 8 વાત છે. “અર્થકામની પ્રાપ્તિ પણ ધર્મ વિના નથી”—એમ શાસ્ત્રકારે કહે, એથી એમ તે ન જ કહેવાય કે-“શાસ્ત્રકાર એમ જ સમજે છે કે દુનિયાના જીવને જે સુખે મળે છે છે તે પુણ્યથી જ મળે છે પરંતુ તે અધર્મને કરીને પાપ બાંધતા રહે, તેના કરતાં ઈષ્ટ વિષયની પ્રાપ્તિને અંગે પણ ધર્મ ક્રિયામાં જોડાય તે વધારે ઈપ્ત છે.” અથવા એમ છે પણ ન જ કહેવાય કે-દુનિયાના છ અધમ કરતા રહે અને પાપ બાંધે, તેના કરતાં તે વિષયસુખની પ્રાપ્તિને માટે પણ તેઓ ધર્મ કરીને પુણ્ય બાંધે એવી શાસ્ત્રકારોની
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy