________________
( ૯ - ૧ - ૧૨
ક.
ની યવિસાણ તિવરાછાં શાસન અને સિદ્ધાન્ત. ૩૪મારું મહાવીર-પન્નવસાUmi, o રક્ષા તથા પ્રચારનું પગ-1 )
सूई जहा ससुत्ता न नस्सई
થવનિ પડિયાવિ | तह जीवोऽवि ससुत्तो न
नस्सइ गओऽवि संसारे ।। જેમ દોરામાં પરોવેલી સેય, કચરામાં પડેલી પણ જડી જાય છે તેમ સમ્યકત્વ પામેલે જીવ ભૂતકાળના અચુભેાદયે કદાચ સમક્તિથી પતન પામીને સંસારમાં ભટકવા જાય તો પણ થોડાજ કાળમાં પુનઃ સમ્યકત્વાદિ ગુણોને પામી અ૮૫ સમયમાં આત્મ કલ્યાણ કરે છે. तम्हा सई सामत्थे,
आणा भट्टम्मि नो खलु उवेहा । अनुकूलगेयरे हि च, अणुसट्ठी होई दायव्वा ।।
સામર્થ્ય હેતે છતે, શક્તિસ'પન્નોએ, ભગવાનની આજ્ઞાથી ભ્રષ્ટ થયેલાની ઉપેક્ષા કરવી વ્યાજબી નથી. પરંતુ ભગવાનની આજ્ઞાથી વિપરીત ચાલનારાઓને શિક્ષા જરૂર
અઠવાડિક
18
“ શ્રી 06ળ શાસન કાર્યાલય જેવી જ ઇએ.
વાળ ધવની
૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (મીરાપ્ટ) IND1A
PIN - 361005.