SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૨-૧૦-૯૧ : વર્ષ-૪ અંક-૧૧ : * ૩૮૧ ( અનુ. પાન ૩૭૦ નું ચાલુ) એ મહાપુરૂષની નિસ્પૃહતા પણ કેવી અનેક વિનો આવ્યા, અનેક કેસેટીઓ ગજબની ? તે બુદ્ધિમતામાં કેણ તેલ આવી ગઈ, આફત અને આક્ષેપ એ આ આવી શકે? દીર્ઘ દૃષ્ટિપણું તે તેઓનું મહાપુરૂષનો પીછો છોડ નથી, જયારે જ ! અને સરળતા-નિખાલસતા માટે ધર્મઆ મહાપુરૂષે વિને, આફત આક્ષેપથી રાજા યુધિષ્ઠિર પણ ટુકા ગણાય! વાત્સમુંઝાયા વિના ગજરાજની ચાલે ચાલતા ત્ય અને કરૂણા બુધિ જોતા લાગે કે આ રહીને શાસનને અખંડિત-અણિશુદ્ધ રાખ્યું છે કેઈ તીર્થકરને જ હશે ! જીવમાત્રના છે. કયારેય જરાપણ શાસ્ત્રને કારણે મૂકીને કલ્યાણની ભાવનાથી નીતરતા મહાપુરૂષ જાતની વાહ વાહ માં લપેટાયા નથી. લોકે પિતાના વિરોધીઓનું પણ એટલું જ તેમને કહેતાઃ જે જીદ છોડીને સમજી જાય, કલ્યાણ વાંછતાં ! આ મહાપુરૂષના ગુણતે તપાગચ્છનો તાજ તેમના શિરે આવે ! સાગરરૂપી સમુદ્રને માપવા મારી બુદિધની ત્યારે આ મહાપુરૂષ કહેતા મારે એવા કુટપટ્ટી ઘણી જ ટૂંકી છે. નાહક આ મહાટેળાના તાજ નથી જોઈતા, ભગવાનની પુરૂષને અન્યાય ન થઈ જાય, માટે વધુ આજ્ઞાને મૂકીને માટે નથી થવું મહાન એવા તે શું લખું? પણ એક મહાપુરૂષે આજથી હતા એઓશ્રીના સતત અરમાન ? વરસો પૂર્વે લખ્યું હતું કે, આ કેહીનૂરની મને ઘણી વખત અનેક પુણ્યશાળી : કિંમત આંકવા સાચા ઝવેરી બનવું પડશે! વ્યકિતઓ નજરમાં આવે ત્યારે એ મહા- નહિતર ક્યાંય અન્યાય કરી બેસશે અને તા. પુરૂષના પુણ્ય જોડે તુલના કરવાનું મન ૧૫–૮–૯૧ ના ગુજરાત સમાચારમાં અશ્વિન થતું ! પરંતુ અનેક પુણ્યના સ્વામીમાંથી રાવળે પણ પૂજ્યશ્રીની કુંડળીને અભ્યાસ કોઈને ય હું એ મહાપુરૂષની શુદ્ધ પુણ્યા કરતાં લખેલ કે આ તીર્થકર જેવા ગ્રહો નુબંધી પુણ્યાઈને તુલનામાં ગોઠવી શકતે ધરાવતી કુંડળીના સર્જકને સાચા અર્થમાં નહિ. કારણ કે આ મહાપુરૂષે આરાધના અને પ્રભાવના દ્વારા તો અઢળક પુણ્ય છે ઘણું એાછા લેકે સમજી શકશે! સંતોષ ઉપજયું જ હતું. પણ રક્ષા દ્વારા ઉપ- છે મને કે, ઓછા એવા લોકમાં મારૂં જેલ પુણ્યની તેલ કે ટકી શકતું નહિ. છેલ્લે પણ સ્થાન તે છે! જામનગર કુંવરબાઈ વે. મૂ. જૈન ધર્મશાળામાં અતિથિભવન વિસ્તાર બિલ્ડીંગના ઉદઘાટન પ્રસંગે માગશર સુદ ૯ થી વદ ૧ સુધી પૂજને શાંતિસ્નાત્ર વિ. મોટા ભવ્ય કાર્યક્રમ સાધર્મિક ભકિત રાખેલ છે. આ પ્રસંગે કાર્યક્રમ તથા સાધર્મિક ભકિતના નકરા માટે – સંપર્ક સાધો – ન્યુ જેલ રોડ, જામનગર,
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy