SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વ૪ અંક ૧-૨ ચતુ વર્ષાર'ભ વિશેષાંક : અને પછી તેમનું માઇકમાં બેકલવાનું પુરૂ થયુ પછી આવ્યા. શુ પૂ.પાદ સુગૃહિત નામધેય પ્રાત : સ્મરણીય આચાર્યદેવ શ્રી વિજય લબ્ધિસૂરીવરજી મહારાજાએ માઇકમાં બેાલવાનું' કદીએ કહ્યું છે ? અરે મુલતાન લુધીયાના પંજામ જેવામાં હજારા મુસલમાના પણ વ્યાખ્યાનમાં આવતા ૪૦૦-૪૦૦ મુસલમાનાએ તેમના પ્રવચનમાં માંસાહારના પણુ ત્યાગ કર્યા હતા તા તેમણે આ કુમાર્ગ અપનાવ્યા કે પ્રરુપ્યા ન હતા વળી પૂજ્ય પાદ તી પ્રભાવક આચાર્ય દેવ શ્રી વિજય વિક્રમ સૂરીશ્ર્વરજી મહારાજે પણ આ હીણા માગ આદર્યો કે તેની છૂટ આપી ન હતી તેા તે પૂના મહાપુરૂષોની દિવ્ય કૃપા અને દિવ્ય આશીર્વાદને આગળ ધરનારાએ આવા કુમાગ કેમ અપનાવી શકે? અને તે પણ સ`મેલનની કાળી પાંખે એક તિથિ પક્ષમાં ભળીને ? મને થયું કે ત્યાં જઈને શુ" સાધ્યું. શું ચેપ લીધા ? : ૩૧ : જરૂર ત્યાં જઈને પશુ આ કુઆચરને ત્યાંથી વિદાય કરાવત ા તે એમ પણ કહેવાત ત્યાં જઈને આ દૂષણુ દૂર કર્યુ., કાઈક કર્યું" પરંતુ આ તેા સેાના સાઢ જેવુ' થયું. ગણાય. ભગવાન મહાવીર ૨૫૦૦ વર્ષોંની રાષ્ટ્રીય ઉજવણીના વિધ કરનારા પણ એ વાત ભૂલી જઇ જેના વિરોધ કર્યા હતા જે અપનાવી રહે તેા કહેવુ જ પડે કે તેમની શાસન રક્ષા કે સત્યની યાદદાસ્ત કેટલી માઁદ છે? ૨૫૦૦ ઉજવણીના પ્રતિક ટીકીટ, પ્રતિક, પચરંગી ધ્વજ તે વિધને પાત્ર હતા અને તે અપનાવ્યા ન હતા છતાં તે વિરોધના એક મુખ્ય સૂત્રધારના જ અનુયાયીએ વરઘેાડા આદિના પ્રસંગમાં તથા ક'કેાત્રીએ કે પત્રિકામાં તે પ્રતિક અને પંચર'ગી વાવટાઓના ઉપયોગ કરે તે કહેવું જ પડે કે શું શાસન રક્ષાની વાત આટલી બધી પાળી હતી કે આટલી બધી ટુકી હતી ? આશય એ જ છે કે સત્યને સમજ્યા પછી આચર્યા પછી અને તેની શુલખાંગા પાકાર્યો પછી પણ તે છેાડી દઇએ તા પછી આ શાસનને પાટી અને પેન માંથી બીડી અને ખાકસમાં ફેરવવા જેવુ બને માટે ગમે ત્યાં હોય પરંતુ શાસનના માર્ગોને વિછાડીને કલ્પનાના ઘેાડે શાસનને ચલાવવાના ગગન વિહારી વિચારોમાં ન આવે અને જૈન શાસન એ એક ગભીર આચાર પ્રધાન સાધન છે તેની ગભીરતા અને મહાનતા અપનાવી રહેા એ જ એક મ'ગલ અભિલાષા. ૨૦૪૯ અષાડ વદ ૧ તપગચ્છ જૈન ઉપાશ્રય, ૪૫ દિગ્વિજય પ્લાટ, જામનગર -જિનેન્દ્રસૂરિ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy