________________
4 મિટરની મુસાફરી કરી છે. તે આ સંસાથી પાર પામવું હોય તે તેના સાચા માર્ગ છે R દશક શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા મુજબ ચાલવું જ જોઇએ. આ અટલ વિશ્વાસ ? છે તે ભવ્યાત્મા ધર્માત્માઓના હવામાં હોય જ છે-જમે છે તેથી તેઓ આ ભવજલધિને ! 'R સહેલાઈથી પાર પામી જાય છે. છે ક ક . . . , ; , , છે પણ આજે તારક આશાની પ્રતિબદ્ધતા તે મ જાણે, “ગુલામી ખત' લાગે છે. { પોતાના શેકની નોકરી તેને પ્રેમ ણે “વતંત્રતા?. હશે! પણ સાચી વિવેક દષ્ટિનો છે પર ભાર અજ્ઞાનીઓને ઉમાગે ઐરે તે સહજ છે પણ જાણકારને દાવો કરનારા જ તેના છે ઉપથ પ્રવર્તક અને તે તેને ! કેવા જ કહેવાય તે વિઅરકે જાણે ! મહાપરમર્ષિએ તે છે આ એક જ પિકાર કરે છે કે-સાચી સ્વતંત્રતા પામવી હોય, તે અનંતજ્ઞાનીઓની આજ્ઞાની { આધીનતા રવીકારે કર્મન-સઘળાં ય બંધનેની એડીથી મુકત થઈ જશે. અને મેહની છે 4 આજ્ઞાને આધીન થયા તો કાયમ માટે બેડીના બંધને કપાળમાં જ ચાંટાશે.” પણ ૧ વિષ્ટાના કીડાને અમૃત ન ગમે તેમાં કેને વાંક? દુનિયા પણ કહે કે “ખીલે બંધાયેલા છે કે ઢોર સારા જે ચારે પાણી પણ પામે અને રખડતા-રઝળતા ઢોરને જે ઉપમા આપે છે ? છે તે આપોઆપ સ્વછંદચારીઓને અને તેને પુષ્ટિ આપનારાઓને લાગી જાય છે. જે છે. * ઉપકારી પરમષિઓને એક જ પોકાર છે કે-“સાચો ધમ ભગવાનની આજ્ઞાની છે 8 પ્રતિબદ્ધતામાં જ છે.” આજ્ઞાને પ્રેમ કેળ, આજ્ઞા મુજબ જીવવા માંડે, આજ્ઞા મુજબ છે છે ન જીવતા તેનું દુઃખ અનુભવો તે સંસારુ તે તમારા પગ નીચે કચડાયેલો છે અને 8 મુકિત તમારી રાહ જોઈને સવયંમાળા ધરીને ઉભી છે. - જેઓના વચને આજે પણ એ એકી મતે સર્વગ્રાહ્ય, સર્વ માન્ય છે તે સૂરિપુરંદર છે
સમર્થ શાસ્ત્રકાર પરમષિ પ. પૂ. આ. શ્રી વિ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, આજ્ઞાની છે અધીનતા કેળવવા શ્રી પંચાશકજી ગ્રન્થમ ફરમાવી રહ્યા છે કે
"आराहुणाइ तीए पुणं पावं विराहणाए तु । एयं धम्मरहस्सं विणेयं बुद्धिमंतेहिं ।।
( શ્રી જિનભવન વિધિ પંચાશક ગાથા-૩) પરમ તારક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન કરવાથી શુભ કર્મરૂપ પુણ્ય બંધાય છે. તે 8 પુણ્ય એ જ શુભ ધર્મ છે, કેમકે, પુણ્ય એ જ શુભ ધમને હેતુ છે. અહીં કાર્યમાં ? છે કારણને ઉપચાર કરે છે. તે જ રીતે તેઓની તારક અજ્ઞાની વિરાધના કરવાથી જ 8 અશુભ કમ રૂ૫ પાપ બંધાય છે. માટે આ કરણીય છે, આ કરણીય નથી, આ આરા છે
ધના રૂપ છે આ વિસના રૂપ છે એ પ્રમાણે ધર્મનું રહસ્ય, બુદ્ધિમાન પુરુષોએ છે { જાણવા જેવું છે.” કેમકે, શ્રી વીતરાગ તેત્રમાં પણ કહ્યું છે કે
може