________________
T
1
)
|_
\
હાજરમતજૂરી«રજી મહુt/જY? .
ઓ:
-
જે
/t fજા તt wat૨૪
હા// દે ાિરક ૨ અા ૨૮૯૪૬૨૪wજરૂરી , ૨,રે૪/ જ excજે જ જ જ હરા
જળ શીલi,
પ્રેમચંદ મેઘજી ગુઢક્ત
જેલ). (હેમેન્દ્રકુમ્ભાર મજમુહલtહ,
જોટ) સુરેશૃંદ્ર ઊરદ જેઠ | (sa ) જm/૨૬ પદમ0 રુઢક/
(જીજેa)
( અઠવાડિક) आज्ञारादा विराहदा च, शिवाय च मवायच
| વર્ષ ૪] ર૦૪૭ આસે સુદ-૧૪ મંગળવાર તા. ૨૨-૧૦-૯૧ [ અંક ૧૧ છે વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ].
[ આજીવન રૂ. ૪૦૦ 1 ઘમો શાળાપવિદ્ધો :
–શ્રી ગુણદર્શ. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ આ સંસાર સાગરથી તરવા જહાજ છે સમાન તારક તીર્થની સ્થાપના કરી છે. આ સંસાર કેટલે ભયંકર, ત્રાસદાયી કલેશાજનક
છે તે વાત તે સંસારના પ્રેમી ના અનુભવમાં છે પણ સંસાર-સંસારના સુખની આસક્તિ અને પૈસાને પ્રેમ તે બધાં જ કલેશ અને દુઃખને, સુખના સેહામણું સવ
માં ભૂલાવી દે છે. માત્ર ધર્મની વાત આવે ત્યાં તે બધા કલેશ-દુ:ખ, ભયંકર બીહામણા રાક્ષસ રૂપે દેખાય છે અને આ તે “મારાથી થાય જ નહિ, બની શકે જ છે નહિ” આવા ઉદ્દગાર કાઢી પોતાની પામરતાને બતાવે છે. તે જ માણસો સંસારમાં જે બહાદૂરી બતાવે છે તેથી ઉપકારી પરમર્ષિએને મન દયાપાત્ર બને છે. . જે આત્માઓને સ્વાનુભવથી અને અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માનાં
વચનથી, તે તારકની આજ્ઞા મુજબ ચાલતાં સદગુરુઓના સત્સંગથી તેમની મેક્ષ છે છેમાર્ગાનુસારી વાણીને સાંભળવાથી આ સંસાર યથાર્થપણે ઓળખાઈ ગયો છે તે 8
આત્માઓ સારી રીતે માને છે કે, આપણે જે આ સંસાર સાગરથી તરવું હોય તે છે તેના સ્થાપક શ્રી અરિહંતદેવની આજ્ઞા મુજબ જ જીવવું જોઈએ. તે તારકેએ ન પાળી
શકાય તેવી કોઈ આજ્ઞા કરી જ નથી. તે પરમ તારકોએ દરેકે દરેક આત્માઓનું જે જ કલ્યાણ ઈચ્છયું છે તેવું તે દુનિયાના માતા-પિતા કે કહેવાતા ઉપકારીઓએ પણ નથી ? ઈચ્છયું. દુનિયામાં પણ કહેતી છે કે-“
વિશ્વાસે વહાણ ચાલે છે. જેની સાથે કાંઈ છે સંબંધ-પીછાન ન હય, ઓળખાણ પણ ન હોય તેની સાથે પણ વિશ્વાસથી વેપાર છે અને લેવડ–દેવડાદિ મજેથી લોકે કરે છે. ડ્રાઈવરના વિશ્વાસે વિમાનની, ટ્રેનની અને હું