________________
લેખ શ્રેણી-લેખાંક ૧ લો
- * -
જૈનશાસન જયવંત રાખવામાં જ સૌનું હિત. શાસન રક્ષાની યાદ દાસ્ત છુ. આટ્લી ટુકી છે ?
==
શાસનને પાટી પેનને બદલે
બનાવવું છે ?
બીડી ખાસ જેવું શાસન પક્ષ છેાડી એક તિથિ કે સ’મેલનમાં જઇને શું સાધ્યુ ? કે શું ચેપ લાગ્યા?
જગતના હિતને માટે સ્થાપેલ જૈન શાસન જયવંતુ રાખવાનુ કાર્ય શ્રમણુ સઘનુ છે. જેટલી તેની દશન શુધ્ધિ તેટલી ઉન્માČની ભીતિ એછી, જેટલી તેની જ્ઞાન શુધ્ધિ તેટલી ઉત્સૂત્ર પ્રરુપણાની ભીતિ ઓછી, જેટલી તેની ચારિત્ર શુદ્ધિ તેટલી ભવ ભ્રમણની ભીતિ ઓછી, અને એ રીતે જ શ્રમણ પ્રધાન શ્રી સંધે દન જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ ઉપર કાળજીવાળા બનવાનુ હોય છે. તેમાં જે ગડબડ થાય તેટલુ શાસન પણ આંખુ પડે, માટે જૈન શાસનને જયવંતુ રાખવામાં જ સૌનું હિત છે. તેને બદલે સ્વા, માનપાન માટાઇ અને ઇર્ષા દ્વેષને અપનાવીશું તે આપણે આપણા હાથે જ નાવને આંચ આપશું અને શાસનને પણ નુકશાન કરીશુ..
આપણી
એક સ્કુલમાં ૧૩ વિદ્યાથીએ લાઇનમાં ઉભા રાખી શિક્ષકે પહેલા વિદ્યાથીને કાનમાં કહ્યુ ‘પાટી અને પેન' પછી તે શબ્દો એક બીજાને કાનમાં કહેતા છેલ્લા વિદ્યાથી સુધી પહેાંચાડવા હુકમ કર્યા અને પહેાંચી પણ ગયા. શિક્ષાકે છેલ્લા વિદ્યાર્થી ને પૂછ્યુ કે શું કહ્યું ? તે તે વિદ્યાથીએ કહ્યું બીડી અને બાકસ' શિક્ષક તા વિચારમાં જ પડી ગયા કે પાટી પેનમાંથી બીડી અને બાકસ કયાંથી બની ગયા ? વાંચક ! વિચારજો બાળકને પણ પેાતાના મનમાં તેમ આજે પણ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ શ્રી પેાતાના અને સંઘના અને સૌના હિતને માટે ધમ કરે જીને આરાધે છે. પરંતુ જે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાને માન પાન મોઢાઇ, ઇર્ષા અને દ્વેષ વિગેરે ઘર કરી જાય છે. તે સયમ અને તેના વિચારેને બીડી બાકસમાં પલટી નાખે છે.
હોય તે ભેળવી દેવાનું બન્યું સઘ શ્રી જિનશાસન દ્વારા છે પ્રરૂપે છે આ ધર્માંને સમ પેાતાના સ્વતંત્ર વિચાર કે
આજે સયમ કે શાસનને અનુકુળ થઈ જીવનારા છે તે પરમ વંદનીય અને આઇરણીય છે પરંતુ પેાતાના વિચારા દ્વારા શાસન પ્રભાવના અને ઉપકારના બહાના તળે