________________
છે સન સમાયા છે
વ્યાખ્યાનમાં સાધર્મિક ભક્તિની વાત કરતા માત્ર દશમીનીટમાં રૂપિયા એક લાખ એકઠા થઈ ગયા.
સભા
અમદાવાદ–અને લક્ષ્મીવ ક પાલડીમા પૂ.પાદ આ. ભ. શ્રી વિજયરામચ`દ્ર સૂરીશ્વરની મ. સા. ની ગુણાનુવાદ પૂ.આ. શ્રી વિજયસુદન સૂ.મ.ની નિશ્રામાં શીખરજી (મધુવન)- જૈન શ્વેતાંખર શ્રા, સુ.રના રાખેલ રતલામવાળા ભાઈએ શ્રી સંઘની વિનંતીથી અહી` ભામિયાજી સ`ઘપૂજન કરેલ શ્રા. સુછ ના સિદ્ધચક્રભુવનમાં જયા. મા. પૂ. પં. શ્રી રત્નભૂષણુ મહાપૂજન પણ થયેલ
વિજયજી ગણિવર આદિ ઠા. ૩ ચાતુર્માસ બિરાજમાન છે. તે ઉપરાંત શ્રી ધ મ ગલ વિદ્યાપીઠમાં રાબેતા મુજબ પૂ.સુ. શ્રી પદ્મવિજયજી મ. આદિ અને વેતાંબર સેાસા યટીમાં પૂ.મુ.શ્રી યશેાવન સાગરજી મ. આદિ તેમજ પૂ. સાધ્વીજી મ. આદિ પણ ચાતુર્માસ બિરાજે છે. પૂ. પરમશાસન પ્રભાવક ગચ્છાધિપતિ આ. દે. શ્રી વિજય રામચંદ્ર સુરીશ્વરજી મ.સા.ના સમાધિમય કાલધર્મ પામ્યાના સમાચાર મળતાં તુરત જ ચતુર્વિધ સંઘ સાથે ઉપરોકત દરેક પૂજાએ ભેગાં મળીને દેવવ‘દન કર્યા છે.
ગુલામગજ (પાલડી) રાજ-અને પૂ. આ. શ્રી વિજય પદ્મસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં નાગેશ્વર પાર્શ્વનાથ જિનબિંબ પ્રતિષ્ઠા જેઠ વ. ૮ ના થઇ ૧૯મી સદીમાં થયેલા દેવવંદન વીશસ્થાનક પૂજા આદિના કર્તા પૂ.આ. શ્રી વિજય લક્ષ્મીસૂરીજી મ.ની જન્મભૂમિ છે.
'
4
ધ્રાંગધ્રા- ઘણા વરસા બાદ ધ્રાંગધ્રા નગરે પૂ. આચાર્ય શ્રી કલાપૂર્ણ સૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ તપગચ્છ જૈન સ`ધ, ના ઉપાશ્રયે પધારતા સારાયે જૈન-જૈનેતર સમાજમાં આનંદ ઉત્સાહ, ઉમ`ગ હીલેાળે ચડેલ છે પુ. મુનિરાજ કીર્તિ ચંદ્ન વિજયજી મહારાજ જોરદાર શૈલીથી પ્રવચન આપેછે માસ-ખમણુ, સાળભથ્થા, અઠ્ઠાઈ, અઠ્ઠમ, ચેાસઠ પ્રહરી પૌષધ સારી સ`ખ્યામાં આરાધકા આરાધનામાં જોડાયા સારાયે ધાર્મિક અનુષ્ટાનામાં મગનલાલ ચકુભાઈ શાહ અને રસીકલાલ વીરચ'દભાઇ વેરા પરિવાર અગ્રસ્થાને છે. પુ. આચાય ભગવતે
તે પછી પૂ.મુ. શ્રી પદ્મવિજયજી મ. શ્રીએ પૂજ્યશ્રીના ગુણાનુવાદ કરતાં ફરમાવેલ, કે- સ્વ. પૂજ્યશ્રીના આખા જૈન શાસન ઉપર મહાન ઉપકાર હતા. તેઓશ્રીએ પડકારો ઝીલીને શાસનની અપૂર્વ રક્ષા કરી છે. વિગેરે... પૂ.મુ.શ્રી યશેાવન સાગર મ.શ્રીએ ફરમાવ્યુ` હતુ` કે- પૂજ્યશ્રી એક મહાન વિભૂતિ હતા. એમની પ્રચંડ પ્રતિભા, પ્રબળ પુન્યા, અને અદ્ભુત