________________
આ
ક્ષ
મા ૫ ના
આ સંસાર તે રાગ-દ્વેષનું ઘર છે. સંસારમાં રાગથી, દ્વેષથી, મેહથી, અણસમજથી ગેરસમજથી, હસી-મશ્કરીથી વધુ પડતી વાચાલતાથી પરસ્પરને નહિ સમજી શકવાના કારણે, અણબનાવના અને વૈરવિરોધના પ્રસંગે બને છે તેમાંથી સનમાં દુર્ભાવ અને ! 8 કટુતા પેદા થાય છે. જેથી સારામાં સારા સંબંધ પણ ક્ષણવ રમાં કંગનની સમાન છે છે એવા તે તૂટી જાય છે કે, જેના વિના એક ક્ષણ પણ ચાલતું ન હતું તેની સાથે કે છે છે સામે પણ જેવું તે અપ્રીતિકર લાગે છે. .
તો હું શ્રી સંવત્સરી મહાપર્વના આ પરમપુનીત પ્રસંગે સર્વ જીવોને વિશેષ કરીને જેની છે છે સાથે મનદુઃખના દુર્ભાવાદિના પ્રસંગ બન્યા હોય તેઓને તે હૈયાપૂર્વક ખમાવવા જ જોઈએ. તે
હું શાસ્ત્રકાર પરમષિઓ ભારપૂર્વક ફરમાવે છે કે- “જેઓ સ્વયં ખમે છે અને ખમાવે છે # છે તેઓ તે આરાઘક છે જ, પરંતુ જેઓ બીજાને ખમે પણ છે અને જેઓ ખમાવતા
નથી તે પણ જે અમે છે તે પણ આરાધક બને છે.” માટે સ્વયં ઉપશમ પામવું { તે જ આ પર્વને પ્રાણ છે, પરમ સંદેશ છે.
|
માટે આપણી આરાધના વિશુદ્ધકેટિની બનાવવા માટે આપણે તે બધાની સાથે જ ક્ષમાને છે પના કરવી જોઈએ ઉપશમભાવ કેળવવો જોઈએ અને આરાધક ભાવને પામવું જ જોઈએ. હું
= • તો છે સૌ કઈ પુણ્યાત્માઓ સાચા આરાધક બની વહેલામાં વહેલા પરમપદને પામે તે જ છે છે સંગલ મહેચ્છા
–પ્રજ્ઞાંગ