SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧ શુરવીરનું મરણ છે–પંડિત મરણ છે. ખાતર તે ભેરીમાંથી રોજ થોડું થોડું શાસનની હિલના અટકાવવા માટે રક્ષા ચામડુ કાઢી લઈ ત્યાં નવું તેવું ચામડું માટે પૂ. પાછલીસસૂરિ મહારાજાએ જીવતા લગાડવાની કાર્યવાહી કેટલાક અણઘડેએ જીવતા મરી જ સંઘને તૈયારી, બતાવી કરી. પરિણામે એક દિવસ એ આવ્યું શ્વાસ રૂંધી લઈ શબ કાઢયું. ત્યારે બ્રાહુમ- ભેરી સંપૂર્ણ વાગતી બંધ થઈ ગઈ. ણને બહું દુઃખ થયું મેં ઇર્ષાથી પ્રેરાઈ અનંતા તીર્થકરે, સિધ્ધાંતભગવંતે, ભૂલ કરી એ આચાર્ય ભગવંતને મારી અરે પંચ પરમેષ્ટિ ભગવંતેને પેદા કરનાર નાખ્યા. ત્યાં જ આચાર્ય ભગવંત ઉભા સિદ્ધાંતની ખાણ છે, સિદ્ધાંતને દ્રોહ કરવો થઈ ગયા. એટલે અનંતા પંચ પરમેષ્ઠી ભગવતેની ચેપડાની એક રકમ મટી તેને આખે આશાતના લાગ્યા વગર રહેતું નથી. પડે છેકહેવાય તેમ સિદઘાંતને એક એક માણસ ૫૦ હજાર માણસનું ખૂન અક્ષર ફેરફાર કરવાથી ભવિષ્યમાં સર્વાન કરે અને એક માણસ સિદ્ધાંતને મનગમતે શાસન અસર્વજ્ઞ ઠરે, અને લોકને અશ્રધા ફેરવે તે તેના કરતાં વધુ પાપ સિદ્ધાંત આદિ થાય. તેનું પાપ તેવું કરનારને થાય, ફેરવનાર બાંધે છે.' ચૌદ રાજ લેકના જીવને મારવાનું જે મહોપાધ્યાય પૂ. યશોવિજયજી મહાપાપ તેના કરતાં સિદ્ધાંતમાં ફેરફાર કરવાથી રાજાએ નીચેની કડીઓ દ્વારા જોરદાર ગુજાવધુ પાપ થાય છે. સિધ્ધાંત એ ખૂબકિંમતી રવ કર્યો છે. જેના પગલે અગણિત આરાચીજ છે. જેની જાળવણી કરવા માટે ધકે દધ માર્ગે ચાલી શક્યા છે ચાલી શક્તિ સંપન આત્માએ અવશ્ય ઉચિત રહ્યા છે અને ચાલશે. પ્રયત્ન કરવા જોઈએ સાધુ આમ તે મૌન તુજ વચન-રાગ-સુખ આગળ, પણે સાધના કરે પણ અવસર આવે કઈ નવિ ગણું સુર-નર–શ રે, ન લાવે તે પણ બેલે સ્વયં બેલે અને કેડિ જે કપટ કેઈ દાખવે, અનેકને તે વાતમાં બોલતા કરે. નહિ તજું તેય તુજ ધર્મ રે; * ઈતરમાં એકાદશીના દ્વાદશીના. દાદી આણુ જિન ભાણુ! તુજ એક હું શિર ધરૂં, બની. આપણે ત્યાં જે તપ હતું તે રહ્યો. અવરની વાણ નવિ કાન સુણીએ; કેઈ આજે કહે કે આયંબિલમાં એક ચા કે લોક સંજ્ઞા થકી લોક બહુ વાઉલો, છાસની છૂટ અપાયતે આખી જીંદગી આયં સઉલો દાસ તે સવિઉવેખે, બિલ કરનારા નીકળે. આવી છૂટ અપાય એક તુજ આણશું જેહ રાતા રહે, કૃષ્ણજીની ભેરી જેવું બની જાય. જે. તેહને એહ નિજ મિત્ર દેખે, ભેરીના અવાજ શ્રવણથી બધાના રોગ પાલિ વિના જિમ પાણી ન રહે, નાશ પામી જતા પરંતુ થોડા તુચ્છ લાભ જીવ વિના જિમ કાયા રે,
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy