SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વના જીવ માત્રને ત્રણે કાળ ઉપકાર રહ્યો દૂર રે, નિગોદમાં બહુ સંખ્યા છે. કરનારૂ શ્રી જિનશાસન છે. તે શાસન-તેના સિદધાંતે અને શાસ્ત્રોના હાર્દને પામનાર પરમાત્માના એક સિદ્ધાંતથી દૂર થઈ ભાગ્યશાળી આત્માને તે સમજાઈ ગયા પિતાની માન્યતા સ્થિર કરવા જતાં પછી જીવનમાં મેળવવા જેવું બીજું કાંઈ વાસી ખાતા થઈ ગયા, દ્વિદળ ખાતા થઈ લાગતું નથી. કારણ કે આમાઓના હદ. ગયા, જે તરવાના ઊંચામાં ઊંચી કોટિના યમાં એ વાત કેતરાઈ ગઈ હોય છે કે આલંબને છે તેને પાપ સમજાવતા થઈ સિદ્ધાંત એટલે ત્રણે કાળ માટે સિધ્ધ થયેલી ગયા. સર્વજ્ઞના આગમમાં કાતર ફેરીવી જે વાત. તેમાં ઘાલમેલ કરાય નહિ. બકે શાસન અને શાસ્ત્રના બળે પોતે જગતમાં તેમાં નુકશાન પહોંચાડનાર તરથી સ્વયં પૂજ્ય પદ પામ્યાં તે શાસન અને સિદ્ધાંતને સાવધ થઈ જવું અને સાચા આરાધકને મજબૂત કરવાના બદલે તેને ઢીલા કરવામાં નુકશાન કરનાર તને ઓળખાવી દેવા શકિત લગાડી. પિતાના પરિણામે આત્માને : કર સિદધાંત જયોત ન -પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયપ્રભાકરસૂરીશ્વરજી મ. સા. જેથી મૂલ ચૂકે પણ બેટાં પ્રવાહમાં સ્વયં નુકશાન કર્યું અને પોતાના પરિચયમાં ન તણાઈ જવાય કે ખોટી વાતનું અનુ- આવનારને ઉન્માર્ગમાં જોડવાનું કામ કર્યું. મોદન ન થઈ જાય.' પોતાના વડિલે દ્વારા પ્રાપ્ત થયેલ શુદ્ધ માર્ગને લેકસંજ્ઞા અને લેક હેરી તે ભયંકર ધક્કો પહોંચાડશે. પૂજ્યના ઉપકારે ભૂલી વસ્તુ છે. લોકોને ખુશ કરવા હોય તે તેને પિતાની નામના અને કામનામાં પડી ગયા. બધું ગમે તેમ કરવું પડે. તેમ કરનારને પિતાનું ગુમાવવું પડે. સુલસા શ્રાવિકા પ્રભુ ભગવાનના શાસનની રક્ષા માટે કુમારમહાવીરદેવના મુખે ચઢી ગઈ હતી. કારણ પાળ મહારાજાના ગયા પછી. પૂ. આ. તેના હૈયામાં પ્રભુ શાસન બરબર સ્થાપિત ભગવંત હેમચન્દ્રસૂરિ મહારાજના પટ્ટાથઈ ગયું હતું. લંકાર ગુરુ ભગવંત પૂ. આ. રામચંદ્રસૂરિ લોકસંજ્ઞા બહુમતીમાં નાચવું તે સારૂં મહારાજા ધગધગતા તેલમાં હેમાઈ ગયા. નથી. નટી ઘણું માણસ ભેગુ કરી શકે છે. ભગવાનનું તિલક અડીખમ રાખવા બહરુપી ભાડ ઘણું માણસ ભેગું કરી શકે, ભગવાનની આજ્ઞા જીવંત રાખવા તાજા તેથી તેમાં સામેલ ન થવાય. લગ્ન થયેલ. જેના મીંઢળ પણ તૂટયા નથી. પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા તેવા યુગલોએ બલીદાન આપ્યા છે. કહે છે ધુમધામે ધમાધમ ચલી-જ્ઞાન મારગ શાસન રક્ષા માટેનું મરણ એજ સાચું
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy