SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આજના વ્યાપાર અને વ્યવહાર જુઓ ! આજની મનવૃત્તિ જુઓ ! જયાં ને ત્યાં આત્મહિંસા થઈ રહી છે એમાંથી પ્રમાણિકતા ને નકલી ઓસરી ગઈ છે. બીજા જીવને બચાવવા મથનારે પ્રથમ પોતાના આત્માનું રક્ષણ કરવું જોઈએ. એ વિના અહિંસા સાચી અહિંસા બની શકતી નથી. શ્રી જૈનશાસનનું તત્વજ્ઞાન આ સિદ્ધાંત ઉપર નિર્ભર છે. એ તે માને છે કેઆત્મહિંસાથી બચવાની બુદ્ધિ સિવાય અહિસાદિનું સાચી રીતે પાલન થઈ શકતું જ નથી. અરે ! અહિંસાનું પાલન કરવાનું જે વિધાન છે તે પણ આત્મહિંસાથી બચવાબચાવવા માટે જ છે. –અને જે આનાહિંસા કરતાં ડરે છે, જે આત્મા આત્મહિસાથી દૂર રહેવા ઈચ્છે છે, તેને આપોઆપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને અપનાવવા પડે છે. એ વિના એ આત્મહિસાથી બચી શકતું જ નથી. તે આત્મા એ નિયમો સર્વથા ન પાળી શકે તે પણ આત્મહિંસાને ડર અને વ્યાપાર અને વ્યવહારમાં–બધે જ પ્રમાણિક અને નેકટીલ બનાવે છે. આજે આત્મહિંસાની ઉપેક્ષા થઈ રહી છે તેથી જ આજની શરમભરી સ્થિતિ ઉભી થઈ છે. આપણે જે સાચા બનવું હોય તે આત્મહિંસાથી બચવું જોઈએ. આત્મહિંસા તરફ જેટલું દુર્લફય તેટલું આપણું પતન, એ દરેક પુશ્યામ એ હદયમાં કેતરી છે અને આત્મહિં સાથી બચવા પુરૂષાર્થ કરી સર્વથા આત્મહિંસાથી બચી સાચી અહિંસાના પાલક બને, એજ શુભાભિલાષા. (જિનવાણી), a જૈન શાસનના લવાજમ છે દેશમાં પરદેશ એરથી પરદેશ સીમેઇલ * ૧ વર્ષ રૂા. ૪૦ ૩૦૦ ૧૫૦ 13 ૨ વર્ષ રૂા. ૮૦ ૩૦૦ ૪ ૫ વર્ષ રૂા. ૨૦૦ ૧૫૦૦ , ૭૫૦ આજીવન રૂા. ૪૦૦ ૧૫૦૦ –: શ્રી જૈન શાસન :– clo. શ્રીમતી જશમાબેન વી. મેઘજી તથા વેલજી વી. દેઢીયા શ્રુત જ્ઞાન ભવન ‘૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર,
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy