SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક). વાત જાહેરમાં કહેતા કદી અચકાયા ન હતા. તેમનું કામકાજ બંધ રાખ્યું હતું. દાણાતેમની પ્રેરણાથી લાખ રૂપિયાના દાન થયા બંદરના અનાજ અને તેલીબિયા બજારે હતા. મહારાજશ્રીના કાળધર્મ સાથે જેને સંપૂર્ણ બંધ પાળવાની જાહેરાત કરી હતી. શાસનને એક મહત્વને યુગ સમાપ્ત થયે શ્રેન રાઈસ એન્ડ એઈલ સીડસ મર્ચન્ટસ છે. તેમના કાળધર્મથી જનશાસનને ઉડી એસેસિએશને દુકાને બંધની જાહેરાત કરી ખોટ પડી છે. હતી. ઝવેરી બજાર, દવા બજાર સહિત અન્ય બજારોના જેન વ્યાપારીઓએ આજે મુંબઈમાં જેન વેપારીઓ દુકાન બંધ રાખી હતી. કાપડ બજાર પણ દ્વારા કામકાજ બંધ એક વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું મુંબઈ શહેરમાં આચાર્યશ્રીના માનમાં હતું. આચાર્યશ્રીના માનમાં યાર્ન બજાર તથા આજે સવારથી અનેક દેરાસરમાં પૂજા, વાસણ બજારની છૂટક અને જથ્થાબંધ પ્રાર્થને અને નૌકાર મંત્રનો જાપ કરવામાં દુકાનેએ આજે બંધ પાળ્યો હતે. આવ્યું હતું. જેન વ્યાપારીઓએ આજે –(મુંબઈ સમાચાર) - હા -હા-હા- હાજ જ – અંજન શલાકા કરાવવા અંગે - જામનગર ૪૫ દિગ્વિજય પ્લોટ ખાતે સં. ૨૦૪૮ કારતક સુદ ૧૧ થી કારતક વદ ૫ સુધી અંજન શલાક મહત્સવ પ. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં છે. જેમણે અંજન શલાકા કરાવવા હોય તેમણે ર૦૪૭ આસે વદ ૦)) સુધીમાં પ્રતિમાજી લેખ વિ. આપી જવા. ૨૦૪૮ કારતક વદ પાંચમના સાંજે, કે કારતક વદ ૬ ના અંજન શલાકા કરાવેલા પ્રતિમાજી લઈ જવાના રહેશે. નકર તથા લેખ તથા ચક્ષુ આદિ માટે રૂ. ૫૦, એક પ્રતિમા દીઠ ડીપોઝીટ પણ સાથે લાવવી. - જિનબિંબ અંજન શલાકા સમિતિ - જેન ઉપાશ્રય, ૪૫ દિગ્વજય પ્લેટ, 1 જામનગર (સૌરાષ્ટ્ર) - ૦ ૦ ૦ - ૦ ૯
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy