SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 31, ૨૪૦ છે. : શ્રી જૈન શાસન (અઠવાડિક) માનતા કે, પંચાંગ અનુસાર પર્વોપર્વ આવી રહ્યા છે. તમામ તિથિઓમાં ક્ષય અને વૃદ્ધિ થય આજે, શનિવારે તેઓશ્રીના પાર્થિવ છે. તિથિના ક્ષય વખતે પૂવતિથિએ અને દેહના અંતિમ સંસ્કાર થાય તે પહેલાં તિથિની વૃદિધ વખતે ઉત્તર તિથિએ આરા- અંતિમયાત્રા દ્વારા જેનેને તથા જૈનેતરાને ધના કરવાની માગ શાસ્ત્રસિદધ છે તેવી તેમનાં દર્શનને લાભ મળશે. ઘોષણું તેઓ જીવનભર કરતા રહ્યા. પૂજ્યશ્રીના છેલલા શબ્દો તેઓએ ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, પૂ.આ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી સૌરાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ વગેરે રાજયનાં મહારાજના શિષ્ય પૂ. શ્રી કીર્તિયશ વિજઅનેક શહેરોમાં ચાતુર્માસ કર્યા. અગણિત યજી મહારાજે છેલે પૂછ્યું કે, આપ તપશ્ચર્યાઓ, પ્રતિષ્ઠા સમારોહ અને શાસન તીર્થકરના ધ્યાનમાં લીન છે ને ? ત્યારે પ્રભાવનાના રૂડાં કાર્યો કર્યા. સંવત ૨૦૦૭ તેઓશ્રીએ “હા” કહીને પિતાની જાગ્રત માં અમદાવાદના ચાતુર્માસ પ્રસંગે પૂજય. અવસ્થાને પરિચય આપ્યો હતો. તેમણે શ્રીએ પ્રેમાભાઈ હાલમાં રામાયણમાં સંસ્ક- ઉમેર્યું હતું કે, “આની (શરીરની) મમતા તિનો આદશ” વિષય ઉપર જાહેર વ્યાખ્યા- નહિ છૂટે ત્યાં સુધી મક્ષ નહિ થાય.. ને આપીને સૌને વિસ્મયમુગ્ધ કર્યા હતા. મને મને સાવધ રાખજે !” વળી, જગતના સૌ પૂજયશ્રી પૂર્ણ અનાસકત હતા. સુખમાં છ માટે તેઓએ આશીર્વચન પણ લીનતા નહિ, દુઃખમાં દીનતા નહિ તે ઉચાર્યા હતાં કે, “તપધર્મની આરાધના તેમનો જીવનમંત્ર હતું. તેઓનું “જેન કરી જલદી મેક્ષમાં પહોંચે !” પ્રવચન' નામનું સામાજિક ૪૬ વર્ષ સુધી પૂજ્યશ્રીના અંતિમ શિષ્ય . પ્રગટ થયું હતું અને તે પછી અત્યારે મુનિ હિતરુચિવિજયજીના ઉદગાર છેલ્લા ૧૫ વર્ષથી “જિનવાણી’ સાપ્તા - પૂ આ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી હિકના પ્રકાશનની સેવામાં સહયોગ આપ્ય મહારાજના અંતિમ શિષ્ય મુનિ શ્રી હતે. હિતરુચિવિજયજી મહારાજે (શ્રી અતુલ શાહ) ગદગદ કંઠે અને ભાવવિભોર વાણીમાં પાવાપુરી, સમવસરણ અને ગંધાર કહ્યું કે, “પૂજ્યશ્રીને જીવનમાં બેથી ત્રણ જેવાં જૈન તીર્થોની સ્થાપના દ્વારા તેઓ વખત જીવલેણુ વ્યાધિ લાગુ પડયા હતા. શ્રીએ પિતાને ઉકટ ભકિતભાવ પ્રગટ છતાં જાણે મને દીક્ષા આપવા માટે જ એ કર્યો છે. વ્યાધિમાંથી પાર ઉતરીને જીવતા રહ્યા આજે તે પૂજ્યશ્રીના કાળધર્મથી અગ- હતા. મારી લઘુદીક્ષા અને વડીદીક્ષાની ણિત જેને ઘેરા શોકમાં વ્યગ્ર બન્યા છે. પૂર્ણાહુતિ સુધી તેઓ ખૂબ રવસ્થ હતા. ભારતભરમાંથી અસ ખ્ય ભકતા અમદાવાદ (અનું પાના નં. ૨૪૨ ઉપ૨)
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy